Shuru
Apke Nagar Ki App…
ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આણંદ નમસ્કાર પત્રકાર મિત્રો, આવતીકાલે તારીખ 20/04/2026 ને સોમવારે, ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લા ના પ્રવાસે છે.... જેઓના પ્રવાસ દરમ્યાન નીચે મુજબ ના કાર્યક્રમો રહેશે. 1) કમલમ નાવલી જિલ્લા ના પ્રબુદ્ધજનો સાથે બેઠક. 2) સામરખા જાહેર સભા મહાકાળી ચોક, સામરખા ખાતે જાહેર સભા 3) આંકલાવ જાહેર સભા જે.કે પાર્ટી પ્લોટ આંકલાવ ખાતે જાહેર સભા આપના લોકપ્રિય માધ્યમ દ્વારા આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ મળે તેવી અપેક્ષા સહ.
Bhumika pandya Anand
ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આણંદ નમસ્કાર પત્રકાર મિત્રો, આવતીકાલે તારીખ 20/04/2026 ને સોમવારે, ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લા ના પ્રવાસે છે.... જેઓના પ્રવાસ દરમ્યાન નીચે મુજબ ના કાર્યક્રમો રહેશે. 1) કમલમ નાવલી જિલ્લા ના પ્રબુદ્ધજનો સાથે બેઠક. 2) સામરખા જાહેર સભા મહાકાળી ચોક, સામરખા ખાતે જાહેર સભા 3) આંકલાવ જાહેર સભા જે.કે પાર્ટી પ્લોટ આંકલાવ ખાતે જાહેર સભા આપના લોકપ્રિય માધ્યમ દ્વારા આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ મળે તેવી અપેક્ષા સહ.
More news from Gujarat and nearby areas
- સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નં. ૫ ના કિશનવાડીમાં ભાજપના કાર્યકરોનો અસલી ચહેરો સામે આવ્યો! વોટ માંગવા નીકળેલા કાર્યકરોને જ્યારે જનતાએ પાયાના પ્રશ્નો પૂછ્યા, ત્યારે જવાબ આપવાને બદલે જનતા સાથે ગાળાગાળી અને હાથાપાઈ પર ઉતરી આવ્યા.1
- Post by THE BEALERT1
- Post by Dharmendra m parmar1
- सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।1
- ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ.3
- વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે વીઘા જમીનમાં ૫ ફૂટ ઊંડું ખોદકામ પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી. ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બનશે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. કાલોલમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ભઠ્ઠા કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?4
- कॉरेस्पोंडेंट भूमिका पंड्या लोकेशन. गुजरात आनंद 111 - उमरेठ असेंबली बाय-इलेक्शन 2026 एक्सपेंडिचर ऑब्जर्वर श्री अनंग रावत आनंद में डिस्ट्रिक्ट लेवल ग्रीवांस रिड्रेसल सेंटर और मीडिया मॉनिटरिंग सेंटर का दौरा करते हुए 1950 टोल फ्री नंबर पर इलेक्शन कार्ड से जुड़ी 284 अलग-अलग तरह की पूछताछ मिलीं जैसा कि इलेक्शन कमीशन ऑफ़ इंडिया ने बताया है, 111 - उमरेठ असेंबली बाय-इलेक्शन 2026 के लिए वोटिंग 23 अप्रैल 2026 को होगी। आनंद में एक डिस्ट्रिक्ट लेवल ग्रीवांस रिड्रेसल सेंटर, 1950 हेल्पलाइन, वोटर हेल्प डेस्क, सीविजिल मॉनिटरिंग सेंटर और टोल फ्री नंबर 1800 425 2560 शुरू कर दिए गए हैं। मीडिया मॉनिटरिंग सेंटर दूसरी मंज़िल पर शुरू कर दिया गया है। इस सेंटर पर 03 टीमें 24×7 इलेक्ट्रॉनिक मीडिया में आने वाले पेड न्यूज़, विज्ञापनों समेत आचार संहिता के उल्लंघन की खबरों पर 24×7 मॉनिटरिंग कर रही हैं। भारत निर्वाचन आयोग द्वारा 111-उमरेठ विधानसभा उपचुनाव के लिए नियुक्त व्यय प्रेक्षक श्री अनंग रावत ने आज शिकायत निवारण केंद्र और मीडिया मॉनिटरिंग सेंटर का दौरा कर काम का निरीक्षण किया। व्यय प्रेक्षक को 1950 टोल फ्री नंबर पर चुनाव से जुड़ी अलग-अलग पूछताछ मिलती है, जिसमें अब तक चुनाव से जुड़ी अलग-अलग तरह की इलेक्शन कार्ड से जुड़ी 284 पूछताछ मिली हैं, टोल फ्री नंबर पर 02 शिकायतें और सीविजिल पर 03 शिकायतें मिली हैं, इस सेंटर पर 03 टीमें 24×7 मॉनिटरिंग कर रही हैं, जिसकी डिटेल्स बताई गईं।2
- Post by THE BEALERT1
- મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ1