logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Vijayanagar

on 11 August
user_Bhupendra Modiya
Bhupendra Modiya
Sabarkantha•
on 11 August

Vijayanagar

More news from Surendranagar and nearby areas
  • Radhe🙏❤️
    1
    Radhe🙏❤️
    user_Rameshbhai keshabhai Hadiyel
    Rameshbhai keshabhai Hadiyel
    Surendranagar•
    12 hrs ago
  • ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    1
    ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    22 min ago
  • ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના ગબ્બર (ભરૂચ): આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે. ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.
    1
    ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના
ગબ્બર (ભરૂચ):
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે.
ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    30 min ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
  • Post by Hemant Thakkar
    1
    Post by Hemant Thakkar
    user_Hemant Thakkar
    Hemant Thakkar
    Surendranagar•
    19 hrs ago
  • અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    1
    અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    16 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.