logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

स्वतंत्रता सेनानी ओ की विरासत के साथ खिलवाड़। रीपोर्ट।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

स्वतंत्रता सेनानी ओ की विरासत के साथ खिलवाड़। रीपोर्ट।

More news from ગુજરાત and nearby areas
  • प्रेरणा दायक।
    1
    प्रेरणा दायक।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • સાવરકુંડલાના બગોયા ગામે હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા ​સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે આવેલ સુપ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર અને ગામધણી હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ મુબારક અત્યંત શાન અને શૌકત સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ​આસ્થાનું કેન્દ્ર અને પરંપરા: જાગત શા બાપુની દરગાહ વર્ષોથી હિન્દુ-મુસ્લિમ તમામ સમાજ માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહી છે. ઉર્ષના પવિત્ર મૌકા પર દરગાહ શરીફને શણગારવામાં આવી હતી. દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ અને નિયાઝ (પ્રસાદી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ​સાંસ્કૃતિક કાર્યક્રમ (કવાલી): રાત્રિના સમયે ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કવાલોએ પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં લોકો મોડી રાત સુધી ભક્તિભાવ પૂર્વક જોડાયેલા રહ્યા હતા. ​જનમેદની: આ ઉર્ષના મેળામાં માત્ર બગોયા ગામ જ નહીં, પરંતુ સાવરકુંડલા, ખાંભા, અમરેલી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને દાદાના ઉર્ષમાં હાજરી આપી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા..
    4
    સાવરકુંડલાના બગોયા ગામે હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા
​સાવરકુંડલા:
સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે આવેલ સુપ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર અને ગામધણી હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ મુબારક અત્યંત શાન અને શૌકત સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
​આસ્થાનું કેન્દ્ર અને પરંપરા:
જાગત શા બાપુની દરગાહ વર્ષોથી હિન્દુ-મુસ્લિમ તમામ સમાજ માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહી છે. ઉર્ષના પવિત્ર મૌકા પર દરગાહ શરીફને શણગારવામાં આવી હતી. દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ અને નિયાઝ (પ્રસાદી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
​સાંસ્કૃતિક કાર્યક્રમ (કવાલી):
રાત્રિના સમયે ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કવાલોએ પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં લોકો મોડી રાત સુધી ભક્તિભાવ પૂર્વક જોડાયેલા રહ્યા હતા.
​જનમેદની:
આ ઉર્ષના મેળામાં માત્ર બગોયા ગામ જ નહીં, પરંતુ સાવરકુંડલા, ખાંભા, અમરેલી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને દાદાના ઉર્ષમાં હાજરી આપી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા..
    user_સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    Journalist સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    19 hrs ago
  • રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી
રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • गलास या बोतल में पानी डालते समय गिरना आम समस्या है, लेकिन इसके पीछे साफ़ विज्ञान काम करता है। सही एंगल पर बर्तन झुकाने और ग्लास को पास रखने से हवा का गैप कम होता है, जिससे पानी की धार नियंत्रित रहती है। सतह तनाव और फ्लो रेट संतुलित होने पर पानी साफ़ तरीके से गिरता है। यह छोटा सा तरीका रोज़मर्रा की गंदगी से बचा सकता है। #ScienceHack #PhysicsTrick #LifeHacks #EverydayScience #FluidDynamics #SmartTips
    1
    गलास या बोतल में पानी डालते समय गिरना आम समस्या है, लेकिन इसके पीछे साफ़ विज्ञान काम करता है। सही एंगल पर बर्तन झुकाने और ग्लास को पास रखने से हवा का गैप कम होता है, जिससे पानी की धार नियंत्रित रहती है। सतह तनाव और फ्लो रेट संतुलित होने पर पानी साफ़ तरीके से गिरता है। यह छोटा सा तरीका रोज़मर्रा की गंदगी से बचा सकता है।
#ScienceHack #PhysicsTrick #LifeHacks #EverydayScience #FluidDynamics #SmartTips
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Babra, Amreli•
    23 hrs ago
  • એન્કર.... જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 ની પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.., વીઓ.... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ યાત્રા મંદિરના પ્રાત: સ્મરણિય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી ગામના કપોળ વણિક મેહતા પરિવાર જે અલગ અલગ શહેરો જેવા કે મુંબઈ, પુણે,તેમજ રાજુલા,સાવરકુંડલા માં વસવાટ કરી રહ્યો છે જેઓ પોતાના વતન માં પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્ય તિથિની ભાવ ભેર ઉજવણી કરવામાં આવી... પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી નો રથ ગામની શેરીમાં ધામ ધુમ પૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી 50 મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણીક મેહતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં આયોજનમાં જોડાયા હતા રીપોર્ટ.કરશન પરમાર જાફરાબાદ.
    4
    એન્કર....
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 ની પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..,
વીઓ....
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ યાત્રા મંદિરના પ્રાત: સ્મરણિય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી  
ગામના કપોળ વણિક મેહતા પરિવાર જે  અલગ અલગ શહેરો જેવા કે મુંબઈ, પુણે,તેમજ રાજુલા,સાવરકુંડલા માં વસવાટ કરી રહ્યો છે જેઓ પોતાના વતન માં પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્ય તિથિની ભાવ ભેર ઉજવણી કરવામાં આવી...
પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી નો  રથ ગામની શેરીમાં ધામ ધુમ પૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી 
50 મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણીક મેહતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં આયોજનમાં જોડાયા હતા
રીપોર્ટ.કરશન પરમાર જાફરાબાદ.
    user_Parmar karshan
    Parmar karshan
    Reporter જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • Post by Star Ekta Mineral Water Sadik Amdawadi
    4
    Post by Star Ekta Mineral Water Sadik Amdawadi
    user_Star Ekta Mineral Water Sadik Amdawadi
    Star Ekta Mineral Water Sadik Amdawadi
    અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • હિંમતનગર કુવા માં મોર પડી જતા જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડ દ્વારા કરાયું રેકસ્યુ
    1
    હિંમતનગર કુવા માં મોર પડી જતા જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડ દ્વારા કરાયું રેકસ્યુ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    Reporter ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 min ago
  • motivational video
    1
    motivational video
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.