Shuru
Apke Nagar Ki App…
મનન આશ્રમને જોડતા માર્ગનું રૂપિયા 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ
Gujarat Introverted day
મનન આશ્રમને જોડતા માર્ગનું રૂપિયા 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ
More news from ગુજરાત and nearby areas
- દેહવ્યાપારમાં ધકેલવાના મસમોટા કૌભાંડમાં ચોંકાવનારા નવા ખુલાસા1
- હાંસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગુમ અથવા ખોવાઈ થયેલ આઇસર ટેમ્પો,ઇક્કો કાર અને બે બાઈક મળી કુલ 15.35 લાખનો મુદ્દામાલ પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.1
- જંબુસર ના વાવલી ગામે લગ્ન ની ખુશી માતમ મા ફેરવાઈ અકસ્માત મા વરરાજાના ભાઈ નું મોત બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત મા એક નું મોત દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર નું મોત ઘરે મોટા ભાઈના લગ્ન હોવાથી જંબુસર ફૂલ લેવા આવેલ નાના ભાઈ નું માર્ગ અકસ્માત મા મોત જંબુસર પાદરા રોડ ઉપર આવેલ વાઈટ ડાયમંડ નજદીક થયો અકસ્માત જંબુસર પોલીસે વધુ તપાસ હાથધરી1
- Post by GUJARAT MANTRA NEWS1
- મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.1
- Post by S v l news 241
- जम्मू कश्मीर में आतंकी मुठभेड़ जारी1
- સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન હાથ1