Shuru
Apke Nagar Ki App…
ગાંધીનગરમાં 86 લાખની છેતરપિંડી — પૈસા ડબલ કરવાના નામે માતૃ ગ્રુપ ઓફ કંપનીનો કાંડ વિગત: મહારાષ્ટ્રની માતૃ ગ્રુપ ઓફ કંપનીએ ગાંધીનગરના સેક્ટર-16માં ઓફિસ શરૂ કરી હતી અને રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. આ માધ્યમે કંપનીએ અંદાજે ₹86 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. કંપનીના ચેરમેન સહિત કુલ 5 લોકો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે. 📢 બુલેટિન ગાંધીનગર નાગરિકોને અપીલ કરે છે: ક્યાંય પણ પૈસા રોકતા પહેલાં સંપૂર્ણ તપાસ કરો અને ત્યારબાદ જ રોકાણ કરો. આવા ઠગો થી સાવધાન રહો.
Bulletin Gandhinagar
ગાંધીનગરમાં 86 લાખની છેતરપિંડી — પૈસા ડબલ કરવાના નામે માતૃ ગ્રુપ ઓફ કંપનીનો કાંડ વિગત: મહારાષ્ટ્રની માતૃ ગ્રુપ ઓફ કંપનીએ ગાંધીનગરના સેક્ટર-16માં ઓફિસ શરૂ કરી હતી અને રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. આ માધ્યમે કંપનીએ અંદાજે ₹86 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. કંપનીના ચેરમેન સહિત કુલ 5 લોકો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે. 📢 બુલેટિન ગાંધીનગર નાગરિકોને અપીલ કરે છે: ક્યાંય પણ પૈસા રોકતા પહેલાં સંપૂર્ણ તપાસ કરો અને ત્યારબાદ જ રોકાણ કરો. આવા ઠગો થી સાવધાન રહો.
More news from Gujarat and nearby areas
- MAA JOGANIA EPISODE 12.1
- જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- शादी वाले घर में पंचायत।1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- Be Alert Be Safe1
- ઉદેપુર હાઇવે ગંભીર અકસ્માત..1