Shuru
Apke Nagar Ki App…
સુઈગામ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા સુઈગામમાં ગેરકાયદે ખનનના આક્ષેપોથી ચર્ચા તેજ સુઈગામ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. ખુલ્લા વિસ્તારમાં ખોદકામ અને ખનીજના પરિવહનની તસવીરો સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને ખનિજ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત જાહેર કરવાની તેમજ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Zala Jitendrasinh Morwada
સુઈગામ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા સુઈગામમાં ગેરકાયદે ખનનના આક્ષેપોથી ચર્ચા તેજ સુઈગામ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. ખુલ્લા વિસ્તારમાં ખોદકામ અને ખનીજના પરિવહનની તસવીરો સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને ખનિજ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત જાહેર કરવાની તેમજ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- लोकेशन मुखेड महाराष्ट्र अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे। इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई। बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी। इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया। कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया। मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड1
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા સમીક્ષા વિડિઓ કોમફ્રેશ બેઠક યોજાઈ... હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર ભાભર તાલુકાના ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી1
- થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ... ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી... સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ... 15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..2
- हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो भारत के उज्वल भविष्य1
- દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- लोकेशन -पीलीभीत वन्दे भारत न्यूज़ टीवी विकासशील /व्यूरोचीफ पीलीभीत स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।4