Shuru
Apke Nagar Ki App…
જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ
વાધેલા પાંચાજી આર
જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ
More news from ગુજરાત and nearby areas
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.1
- રાધનપુરમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- ભારે પવન સાથે ધોધમાર વરસાદ રાધનપુરમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. ભારે પવન સાથે ધોધમાર વરસાદ; શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, રસ્તાઓ પર પાણી ભરાયા રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં શનિવારે સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળોએ આકાશને ઘેરી લીધું હતું. ત્યારબાદ કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાધનપુર શહેર ઉપરાંત કલ્યાણપુરા, પીપળી, સાતુંન, ભીલોટ સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. લાંબા સમયથી અનુભવાતી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાધનપુર વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર પણ એલર્ટ મોડ પર છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1
- સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 📍શુભારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર સમય: સવારે 8:30 કલાકે સ્થળ: ગબ્બર ચોક, અંબાજી1
- આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,4
- સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ : સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ માત્ર રૂ. 20ના ટોકનમાં ભોજન, ઉપવાસના દિવસે ફરાળી વાનગી અને દાતાઓના સહયોગથી મીઠાઈનો પ્રસાદ; પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ લોકોએ લીધો પ્રસાદનો લાભ સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા સંચાલિત **‘શ્રી અન્નપૂર્ણા રસોડું’**ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ આ રસોડાએ સતત ત્રણ મહિના સુધી જરૂરિયાતમંદો, શ્રમિકો, મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને માત્ર રૂ. 20ના ટોકનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. રસોડામાં દરરોજ ખીચડી-કઢી સહિતનું ભોજન પીરસવામાં આવતું હતું. ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અમુક દિવસોએ મીઠાઈનો પ્રસાદ પણ પીરસવામાં આવતો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લઈ શક્યા હતા. તા. 31 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી સેવાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ પ્રસાદાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે નિઃસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી મિત્રો, દાતાશ્રીઓ, સહયોગી સંસ્થાઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી અન્નપૂર્ણા રસોડું માત્ર ભોજન વિતરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવને જીવંત રાખવાનો પવિત્ર સેવાયજ્ઞ હતો. સમાજના વિવિધ વર્ગોના સહયોગ, વિશ્વાસ અને આશીર્વાદથી આ સેવા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. કાર્યક્રમના અંતે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદથી સૌના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સેવાભાવ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. "સેવા પરમો ધર્મ" ના સંદેશને સાકાર કરતી આ પહેલ સિદ્ધપુર શહેરમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.2