Shuru
Apke Nagar Ki App…
આજકાલ લોકોમાં 'સનાતન શું છે?' તે પ્રશ્ન અગ્રસ્થાને છે, પરંતુ આ વિશે કોઈ પણ વ્યક્તિ લોકોને સાચી સમજણ આપી રહ્યું નથી. પરિણામે, લોકો પોતાના પંથને જ સાચો ધર્મ ગણાવીને એકબીજા સાથે લડી રહ્યા છે.
રજની ભાઈ પરીખ
આજકાલ લોકોમાં 'સનાતન શું છે?' તે પ્રશ્ન અગ્રસ્થાને છે, પરંતુ આ વિશે કોઈ પણ વ્યક્તિ લોકોને સાચી સમજણ આપી રહ્યું નથી. પરિણામે, લોકો પોતાના પંથને જ સાચો ધર્મ ગણાવીને એકબીજા સાથે લડી રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- આજકાલ લોકોમાં 'સનાતન શું છે?' તે પ્રશ્ન અગ્રસ્થાને છે, પરંતુ આ વિશે કોઈ પણ વ્યક્તિ લોકોને સાચી સમજણ આપી રહ્યું નથી. પરિણામે, લોકો પોતાના પંથને જ સાચો ધર્મ ગણાવીને એકબીજા સાથે લડી રહ્યા છે.1
- Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati Nanu moshm pura khambat Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati1
- રાજુલા તાલુકાના સાંજણા વાવ ગામે હઝરત લીલા પીર બાપુનો પવિત્ર ઉર્ષ શરીફ ભક્તિભાવ અને અકીદત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્ષ શરીફના કાર્યક્રમમાં પીર સૈયદ નજીર બાપુ કાદરી, અબ્દુલ બાપુ કાદરી, ઈસુબ બાપુ કાદરી, સાદાતે કીરામ તેમજ મૌલાના હમીદ રજા સાહેબ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પીર સૈયદ નજીર બાપુ કાદરીએ શાનદાર નાત શરીફ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ ભાવપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત, બહારગામથી પધારેલા નાતખ્વાનોએ પણ સુંદર અને દિલને સ્પર્શી જાય તેવી નાત શરીફ રજૂ કરીને સમગ્ર માહોલને રૂહાની રંગમાં રંગી દીધો હતો. કાર્યક્રમના અંતે, પીર સૈયદ નજીર બાપુ કાદરીએ દેશ, સમાજ અને સમગ્ર માનવજાતની સુખ-શાંતિ, ભાઈચારા અને સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરી હતી. ઉર્ષ શરીફનો આ પવિત્ર અવસર મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક એકતાના માહોલમાં સંપન્ન થયો હતો.1
- અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.1
- ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં 22/05/2026 ના રોજ એક નિર્દોષ મારવાડી યુવક પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હથિયારો વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને યુવકના શરીરના નાજુક અંગો પર લાકડીઓ અને છરી વડે પાંચથી છ ઘા ઝીંકીને તેને જાનથી મારી નાખવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ મામલે નડિયાદ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં (1) અજય કાંગસિયા, (2) અર્જુન વણઝારા અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિત સમુદાયનો આરોપ છે કે નડિયાદ પોલીસે રાજકીય નેતાઓના દબાણ અને ઇશારે આ ગંભીર ગુનામાં ખૂબ જ હળવી કલમો લગાડીને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓનો બહુ મોટો રાજકીય પ્રભાવ છે, જેના કારણે ગુનો કર્યા પછી પણ તેઓ પોલીસથી કોઈપણ ડર વિના સૌની સામે કોલર ઊંચા કરીને ફરી રહ્યા છે. કલેક્ટરને અપાયેલા પત્રમાં આ કેસમાં તાત્કાલિક ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો 307 (હત્યાનો પ્રયાસ), 109, 120 (B) અને 51 ઉમેરવાની માંગ કરવામાં આવી છે. મારવાડી સમાજના લોકોએ ચેતવણી આપી છે કે જો કોઈ વિશ્વસનીય અને નિષ્પક્ષ પોલીસ અધિકારી આ મામલે તપાસ નહીં કરે અને આરોપીઓને તાત્કાલિક ધરપકડ નહીં કરે, તો સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સ્થાનિક લોકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે નડિયાદના તલાટી બાગ વિસ્તારમાં એક 'ચાકુ ગેંગ' (ચપ્પા ગેંગ) સક્રિય છે અને ત્યાં ખુલ્લેઆમ ચરસ અને ગાંજો પીવામાં અને વેચવામાં આવે છે.1
- એક યુવા મુખ્યમંત્રી, નવી પાર્ટી અને તેમની યુવા ટીમ દ્વારા અપનાવવામાં આવેલો પારદર્શક વહીવટ, તેમજ VIP કલ્ચરને સમાપ્ત કરવાની પહેલ ખૂબ જ સારો સંકેત છે. આ પગલાં આવકારદાયક છે.1
- રાણીપ ડી-માર્ટ વાયરલ વીડિયો મામલે એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પર લગભગ નવ લોકોના જૂથે ગુપ્તી જેવા હિંસક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આશ્ચર્યજનક રીતે, પીડિતને જ આરોપી બનાવી દેવામાં આવ્યો છે. પીડિત પરિવારનો આરોપ છે કે હુમલા દરમિયાન જાતિ વિષયક ગાળો બોલવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ વણસ્યો. પરિવારે એમ પણ દાવો કર્યો છે કે પોલીસ તેમની ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી રહી છે. ન્યાય મેળવવા માટે, પીડિત પરિવારે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને ન્યાય માટે ગુહાર લગાવી છે.1