Shuru
Apke Nagar Ki App…
અત્યારે વધતા જતા હાઇપ્રોફાઇલ જીવનમાં કુદરતી સંપદા એવા પર્યાવરણ 5પર મોટી અસર પડી રહી છે, પર્યાવરણનું જતન થશે તો સૃષ્ટિ પર આવતી કુદરતી આપત્તિઓથી બચાવ થશે, બાકી આવનારા સમયમાં અનેક પરેશાની ભોગવવી પડશે
RAJUJI ZALA
અત્યારે વધતા જતા હાઇપ્રોફાઇલ જીવનમાં કુદરતી સંપદા એવા પર્યાવરણ 5પર મોટી અસર પડી રહી છે, પર્યાવરણનું જતન થશે તો સૃષ્ટિ પર આવતી કુદરતી આપત્તિઓથી બચાવ થશે, બાકી આવનારા સમયમાં અનેક પરેશાની ભોગવવી પડશે
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.1
- બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1
- ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.1
- બનાસકાંઠાના થરાદમાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.1
- બનાસકાંઠાના થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. હોસ્પિટલમાં રાખેલા કન્સ્ટ્રક્શનના સામાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.2
- થરાદમાં સિવિલ હોસ્પિટલ પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દર્દીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે.3
- બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ નજીક ભારતમાલા રોડ પરથી એક કિયા સેલ્ટોસ ગાડીમાંથી ₹૯.૧૧ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાડીના ગુપ્ત ખાનામાંથી ૨૮૫ બોટલો વિદેશી દારૂ કબજે કર્યો અને થરાદના રહેવાસી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.1
- બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગોલપ ગામના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારી કે ગ્રામ પંચાયતની મનમાનીના કારણે ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ મુદ્દો આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.1