Shuru
Apke Nagar Ki App…
હુ કમલેશ મકવાણા આજ રોજ જે ઘટના ઘટી તેના વિસે નીચે વાંચો..... ડાકોરમાં આજે ભુકંપ આવ્યો આજે સાંજે ડાકોર માં 4:04 વાગ્યે અચાનક ભુકંપ ના ઝાટકા અનુભવયા. લોકો માં થોડી ગભરાહત જોવા મળી , ભગવાન શ્રી રણછોડ રાય ની કૃપા થી સવ સુરશિત રહે તેવી પ્રાથના
Mr Makwana
હુ કમલેશ મકવાણા આજ રોજ જે ઘટના ઘટી તેના વિસે નીચે વાંચો..... ડાકોરમાં આજે ભુકંપ આવ્યો આજે સાંજે ડાકોર માં 4:04 વાગ્યે અચાનક ભુકંપ ના ઝાટકા અનુભવયા. લોકો માં થોડી ગભરાહત જોવા મળી , ભગવાન શ્રી રણછોડ રાય ની કૃપા થી સવ સુરશિત રહે તેવી પ્રાથના
More news from Kheda and nearby areas
- સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી1
- जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ3
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ચૂંટણી માં આપ ના ઉમેદવાર માટે ગોપાલ ઇટાલિયા ના સ્પાર્ક નિવેદન1
- Post by THE BEALERT1
- 🏠 તમારા ઘરને બનાવો ઊર્જાનું પાવરહાઉસ! ગોવર્ધન સોલાર લાવ્યા છે તમારા માટે સુવર્ણ તક. PM સૂર્યઘર યોજના હેઠળ હવે વીજળી બિલ આવશે શૂન્ય! ✨ શા માટે ગોવર્ધન સોલાર પસંદ કરવું? ખર્ચ: ₹૩૮,૦૦૦/- ની નજીવી શરૂઆતથી. પ્રીમિયમ સુવિધા: 0% ડાઉન પેમેન્ટ અને સરળ બેંક લોન ઉપલબ્ધ. ફાયદો: ઘરની ઉર્જા, તમારી પોતાની વીજળી. 🚀 આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને સરકારની આ યોજનાનો લાભ લો! લાઈટ હાઉસ, વડોદરા 📞 સંપર્ક: 9558243094 (સૈયદ ફુરકાન)1
- संवाददाता भूमिका पंड्या जगह. गुजरात आनंद 111-उमरेठ विधानसभा उपचुनाव 2026 ओड में रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से उमरेठ विधानसभा के 306 पोलिंग स्टेशनों के लिए चुनाव कर्मचारी भेजे गए जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ भारतीय चुनाव आयोग ने 111-उमरेठ विधानसभा उपचुनाव की घोषणा कर दी है। इसकी वोटिंग गुरुवार, 23 अप्रैल, 2026 को सुबह 07-00 बजे से शाम 18-00 बजे तक होगी। चुनाव के तहत 111 उमरेठ विधानसभा के 46 गांवों में 306 पोलिंग स्टेशन तय किए गए हैं। इन पोलिंग स्टेशनों पर बुधवार, 22 अप्रैल को ओड के DM ने पटेल आर्ट्स कॉलेज और S.S. पटेल कॉमर्स कॉलेज के रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से EVM समेत सारा इलेक्शन लिटरेचर और मटीरियल भेजा। इस मौके पर भारत के इलेक्शन कमीशन की तरफ से नियुक्त जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कलेक्टर श्री प्रवीण चौधरी की खास मौजूदगी रही। गौरतलब है कि उमरेठ विधानसभा सीट के इस उपचुनाव में कुल 2,45,623 वोटर रजिस्टर्ड हैं। लोकतंत्र के इस त्योहार में कुल 1,348 पोलिंग स्टाफ लगाए गए हैं, जिनमें से 337 प्रिसाइडिंग ऑफिसर, 337 असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर और 337 पोलिंग ऑफिसर के साथ-साथ 337 महिला पोलिंग ऑफिसर ड्यूटी पर रहेंगी। पूरी इलेक्शन प्रोसेस में करीब 1500 ऑफिसर और कर्मचारी काम कर रहे हैं और 19 नोडल ऑफिसर लगाए गए हैं। इस चुनाव प्रक्रिया को आसान और निष्पक्ष बनाए रखने के लिए, EVM और VVPAT मशीनों को ले जाने वाली 73 गाड़ियों और 36 ST बसों को GPS से ट्रैक किया जाएगा और चुनाव आयोग के निर्देशों के अनुसार, सभी 306 पोलिंग स्टेशनों के अंदर और बाहर वेबकास्टिंग की सुविधा उपलब्ध होगी। चुनाव से जुड़ी शिकायतों के लिए, जिला स्तर पर टोल फ्री नंबर-1950 और कंट्रोल रूम नंबर-02692 298071 की घोषणा की गई है। इस चुनाव की मतगणना 4 मई को BJVM कॉलेज वल्लभ विद्यानगर में की जाएगी।1