Shuru
Apke Nagar Ki App…
અંક્લેશ્વર વાલીયા નેત્રંગ તાલુકા ને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઇવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે.અંકલેશ્વર વાલીયા થી નેત્રંગ મહારાષ્ટ્ર નો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઇવે છે, જે રસ્તો વાલીયા થી નેત્રંગ તાંલુકાના જોડતો રોડ છે, આ રોડનો ઉપયોગ સ્થાનિક ૧૫ થી ૨૦ પંચાયતોના આશરે ૪૦ થી ૬૦ ગામડાઓના લોકો અને વાલીયા થી નેત્રંગ અને વાલીયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે
PC
Priya Chohan
અંક્લેશ્વર વાલીયા નેત્રંગ તાલુકા ને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઇવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે.અંકલેશ્વર વાલીયા થી નેત્રંગ મહારાષ્ટ્ર નો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઇવે છે, જે રસ્તો વાલીયા થી નેત્રંગ તાંલુકાના જોડતો રોડ છે, આ રોડનો ઉપયોગ સ્થાનિક ૧૫ થી ૨૦ પંચાયતોના આશરે ૪૦ થી ૬૦ ગામડાઓના લોકો અને વાલીયા થી નેત્રંગ અને વાલીયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે
More news from Surat and nearby areas
- પાવર ગ્રીડને લઈને ખેડૂતોમાં વિરોધ યથાવત, યોગ્ય વળતર સહિતના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ1
- માંગરોળ : ઘેડ પંથકમા વરસાદને લઇ ભારે હાલાકી1
- જામ હોસ્પિટલ બંદર રોડ શાપર દરવાજા માંગરોળ 800000928661
- માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી1
- ઉમરપાડા તાલુકામાં થયેલી સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઇ લોકોમાં ભારે આક્રોશ1
- shree ram band 🤩 coming soon 🥁 9 August 🏹 at-umarpada1
- ભરૂચ શહેર ભાજપ દ્બારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિની નિમિત્તે નિર્મળ ગંગા હૉલ ખાતે વિચાર ગોષ્ટી કાર્યક્રમનું આયોજન.. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું..રમેશ મિસ્ત્રી-મારૂતિસિંહ અટોદરિયા-દિવ્યેશ પટેલ-પ્રકાશ પટેલ સહિત આગેવાનો હાજર.. દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ..ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીએ પક્ષની સ્થાપના સાથે આપેલા બલિદાનની ચર્ચા કરાઇ..મોટી સંખ્યામાં કાર્યકરો હાજર..1
- ભરૂચ શહેર પોલીસ ડીવીઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી, ડીવાયએસપી,પીઆઈ, પીએસઆઇ સહિત પોલીસ જવાનો જોડાયા1