માઁ ટીવી સમાચાર 01.07.2024અંકલેશ્વર ની આરએમપીએસ નું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા ૧ જુલાઈથી નવા કાયદા લાગુ થશે. આ ત્રણ કાયદામાં ભારતીય ન્યાય સંહિતા , ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયા નો સમાવેશ થાય છે. આ ત્રણેય કાયદા ગયા વર્ષે ૨૧ ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૨૫ ડિસેમ્બરે આ કાયદાઓ પર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી., ત્યારે અંકલેશ્વર "રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આરએમપીએસ સ્કૂલ ખાતે "૦૧/૦૭/૨૦૨૪ થી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ" અંગેનો જનજાગૃતિ સેમિનાર" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના પીએસઆઇ ઘનશ્યામ રાઠોડ સહીત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને પીએસઆઇ ઘનશ્યામ રાઠોડે નવા આવેલ વિવિધ કાયદાઓ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને મહિલાઓ માટે અગત્યના કાયદાઓનું મહત્વ સમજાવ્યું હતું.
માઁ ટીવી સમાચાર 01.07.2024અંકલેશ્વર ની આરએમપીએસ નું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા ૧ જુલાઈથી નવા કાયદા લાગુ થશે. આ ત્રણ કાયદામાં ભારતીય ન્યાય સંહિતા , ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયા નો સમાવેશ થાય છે. આ ત્રણેય કાયદા ગયા વર્ષે ૨૧ ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૨૫ ડિસેમ્બરે આ કાયદાઓ પર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી., ત્યારે અંકલેશ્વર "રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આરએમપીએસ સ્કૂલ ખાતે "૦૧/૦૭/૨૦૨૪ થી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ" અંગેનો જનજાગૃતિ સેમિનાર" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના પીએસઆઇ ઘનશ્યામ રાઠોડ સહીત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને પીએસઆઇ ઘનશ્યામ રાઠોડે નવા આવેલ વિવિધ કાયદાઓ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને મહિલાઓ માટે અગત્યના કાયદાઓનું મહત્વ સમજાવ્યું હતું.
- ભરૂચ શહેર ભાજપ દ્બારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિની નિમિત્તે નિર્મળ ગંગા હૉલ ખાતે વિચાર ગોષ્ટી કાર્યક્રમનું આયોજન.. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું..રમેશ મિસ્ત્રી-મારૂતિસિંહ અટોદરિયા-દિવ્યેશ પટેલ-પ્રકાશ પટેલ સહિત આગેવાનો હાજર.. દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ..ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીએ પક્ષની સ્થાપના સાથે આપેલા બલિદાનની ચર્ચા કરાઇ..મોટી સંખ્યામાં કાર્યકરો હાજર..1
- ભરૂચ શહેર પોલીસ ડીવીઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી, ડીવાયએસપી,પીઆઈ, પીએસઆઇ સહિત પોલીસ જવાનો જોડાયા1
- 10 મહિનાથી ચાલતો આમોદ નગરપાલિકામાં ભંગાર કાંડ નો ભ્રષ્ટાચાર મુદ્દો 10 મિનિટમાં ખતમ.... આમોદ નગર પાલિકા નાં ભંગારકાંડ ના મુદ્દે આત્મ વિલોપન ની ચીમકી આપનાર નગર પાલિકા નાં અપક્ષ નાં સદસ્ય મહેંદ્ર દેસાઈ ની પોલિસે કરી અટકાયત. .ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ના ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર... આમોદ નગર પાલિકા ભ્રસ્તાચાર નાં ભરડા માં ગરકાવ થઇ ગઇ છે...1
- ભરૂચ રેલવે કોલોનીમાં દિલ કંપાવી મુકતી ઘટના1
- ભરૂચ શહેર પોલીસ ડીવીઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી1
- ભરૂચ રેલવે કોલોની ની ઘટના સામે આવી1
- Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?1
- ભરૂચ ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે વિચાર ગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.1