Shuru
Apke Nagar Ki App…
Nadish Parmar
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन-2026 डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी ने इलेक्शन से जुड़े काम और प्रोसेस के बारे में डिटेल में जानकारी दी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी डिस्ट्रिक्ट इलेक्शन एडमिनिस्ट्रेशन इलेक्शन प्रोसेस को पूरी तरह से फेयर माहौल और आसानी से कराने के लिए तैयार है पोलिंग स्टेशन पर पीने का पानी, बैठने के लिए कुर्सियां और शेड अरेंजमेंट जैसी सुविधाएं मिलेंगी लोकल सेल्फ-गवर्नमेंट इलेक्शन के लिए 26 अप्रैल को सुबह 07-00 बजे से शाम 06-00 बजे तक वोटिंग हो सकेगी आनंद जिले में लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन के लिए वोटिंग 26 अप्रैल को होनी है। इसके मुताबिक, करमसद-आनंद म्युनिसिपल कॉर्पोरेशन, उमरेठ, बोरसाद, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर जैसी 6 म्युनिसिपैलिटी के साथ-साथ डिस्ट्रिक्ट पंचायत की 40 सीटों और तालुका पंचायत की 192 सीटों के आम इलेक्शन के लिए एडमिनिस्ट्रेटिव सिस्टम तैयार कर लिया गया है। जिसके अनुसार जिला कलेक्टर कार्यालय के बैठक कक्ष में जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस अवसर पर जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी ने कहा कि चुनाव प्रणाली द्वारा सभी व्यवस्थाएं विस्तार से की गई हैं ताकि मतदान प्रक्रिया सुचारू रहे और मतदान शांतिपूर्वक हो। उन्होंने कहा कि इस पूरी चुनाव प्रक्रिया के सुचारू प्रबंधन और पर्यवेक्षण के लिए करमसद आनंद नगर निगम के लिए 03, नगर पालिका के लिए 03, जिला पंचायत के लिए 08 और तालुका पंचायत के लिए 16 आरओ-एआरओ नियुक्त किए गए हैं। उन्होंने कहा कि नामांकन फॉर्म के सत्यापन और वापसी के बाद, कई सीटों को निर्विरोध घोषित किया गया है, जिसमें करमसद-आनंद नगर निगम के 13 वार्डों में से वार्ड नंबर 6 को पूरी तरह से निर्विरोध घोषित किया गया है, जबकि अन्य वार्डों में कुल 12 सीटों को निर्विरोध घोषित किया गया है, इसलिए अब मैदान में 100 प्रतिस्पर्धी उम्मीदवार हैं। नगर पालिकाओं की बात करें तो पेटलाड में वार्ड नंबर 3 पूरी तरह से निर्विरोध घोषित किया गया है, इसके अलावा उमरेठ और बोरसद समेत दूसरी नगर पालिकाओं में कुल 12 सीटें निर्विरोध घोषित की गई हैं। उन्होंने कहा कि नगर पालिका क्षेत्र में उमरेठ में 64, बोरसद में 98, पेटलाड में 56, सोजित्रा में 53, खंभात में 88 और तारापुर में 56 उम्मीदवार चुनाव लड़ेंगे। उन्होंने आगे कहा कि जिला पंचायत, चिखोदरा, पालज और वंसोल सीटों पर 98 उम्मीदवार चुनाव लड़ेंगे, जबकि तालुका पंचायत में 12 सीटें निर्विरोध घोषित की जाएंगी, और आनंद, उमरेठ, बोरसद, अंकलाव, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर तालुकाओं में कुल 427 सीटों पर वोटिंग होगी। श्री प्रवीण चौधरी ने चुनावों के लिए स्टैटिस्टिकल और टेक्निकल प्लानिंग के बारे में बताया कि करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन और म्युनिसिपैलिटी के लिए 515 CU और 983 BU मल्टीचॉइस EVMs अलॉट की गई हैं, साथ ही डिस्ट्रिक्ट-तालुका पंचायत के लिए 2869 CU और 2869 BU सिंगलचॉइस EVMs अलॉट की गई हैं। उन्होंने कहा कि वोटर्स की संख्या के हिसाब से, करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन एरिया में 2,11,877 वोटर्स, म्युनिसिपैलिटीज़ में 2,02,408 और डिस्ट्रिक्ट-तालुका पंचायत लेवल पर 11,17,960 वोटर्स रजिस्टर्ड हैं। वोटिंग के लिए जिले में कुल 1700 पोलिंग स्टेशन बनाए गए हैं, जिनमें से 206 करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में, 204 म्युनिसिपैलिटीज़ में और 1290 पंचायतों के लिए हैं। उन्होंने कहा कि सुरक्षा और सतर्कता के तहत, कुल 400 सेंसिटिव और 71 बहुत ज़्यादा सेंसिटिव पोलिंग स्टेशन की पहचान की गई है, जिसमें करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में 49 सेंसिटिव और 2 बहुत ज़्यादा सेंसिटिव, नगर पालिकाओं में 55 सेंसिटिव और 16 बहुत ज़्यादा सेंसिटिव और पंचायतों में 296 सेंसिटिव और 53 बहुत ज़्यादा सेंसिटिव स्टेशन शामिल हैं। साथ ही, उन्होंने बताया कि इस पूरे महाकुंभ को पूरा करने के लिए करीब 10,000 पोलिंग स्टाफ काम करेंगे। उन्होंने पत्रकारों को बताया कि चूंकि 111-उमरेठ विधानसभा क्षेत्र के उपचुनाव 23/04/2026 को होने हैं और फिर स्थानीय स्वशासन चुनाव 26/04/2026 को होने हैं, जिसके लिए राज्य चुनाव आयोग के निर्देशानुसार, उमरेठ विधानसभा क्षेत्र के तहत आने वाले आनंद तालुका, उमरेठ तालुका और उमरेठ नगर पालिका के वोटरों के बाएं हाथ की तर्जनी उंगली पर विधानसभा चुनाव की स्याही लग सकती है, इसलिए इन वोटरों को स्थानीय स्वशासन चुनाव के दौरान अपने बाएं हाथ की बीच की उंगली पर अमिट स्याही लगानी होगी। इस मौके पर रेजिडेंट एडिशनल कलेक्टर श्री ऋतुराज देसाई, डिप्टी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री अनीताबेन लाचुन समेत संबंधित विभाग के अधिकारी और बड़ी संख्या में पत्रकार मौजूद थे।2
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.1
- Post by Eagle.479991
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.1
- *હત્યાંકાંડમાં બે આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું.* 👇👇👇 બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. બંને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું.1
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3