Shuru
Apke Nagar Ki App…
Sach ki kiran Kiran
Pathan sameer
Sach ki kiran Kiran
More news from Surat and nearby areas
- સુરત મગદલ્લા દરિયા...1
- મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.1
- मुंबई के ताड़देव इलाके में सोमवार शाम एक चौंकाने वाली घटना सामने आई है, ताड़देव आरटीओ गार्डन के पास एक 18 वर्षीय युवती के साथ छेड़छाड़ के आरोप में मुंबई पुलिस के सहायक उपनिरीक्षक (एएसआई) संजय राणे को गिरफ्तार किया गया है. आरोपी की उम्र 53 वर्ष बताई गई है और वह लोकल आर्म्स-2 यूनिट में तैनात था.1
- सूरत जिला के पलसाना तालुका में आया रियान पेपर मिल को किसी का डर नही1
- Post by GUJARAT MANTRA NEWS1
- जब तक यह लोग रहेंगे देश बर्बाद करके छोड़ेंगे अगर यह सब कोई मुस्लिम बोला होता था तभी गिरफ्तार हो गया होता जिसमें बवाल हो गया होता है यह क्या करें यह क्या बोल रहा है यह उद्देश्य से कुछ लेना-देना नहीं युवाओं से कुछ लेना देना नहीं1
- सूरत में 31 फर्स्ट से पहले नसे का भंडार1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.1