રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં પટવા ગામની દીકરીનો ઝળહળતો વિજય રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં પટવા ગામની દીકરીનો ઝળહળતો વિજય સુરતમાં યોજાયેલી સ્પર્ધામાં જેલ્વિન થ્રોમાં પ્રથમ સ્થાન, ₹6,100નું ઇનામ પ્રાપ્ત મૂળ રાજુલા તાલુકાના પટવા ગામની ગુજરીયા કવિતાબેન સોડાભાઈએ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં જેલ્વિન થ્રો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ₹6,100નું ઇનામ પ્રાપ્ત કરીને રાજુલા તાલુકા તેમજ સમગ્ર સમાજનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. કવિતાબેન એક સામાન્ય પરિવારથી આવે છે. તેઓ મૂળ રાજુલાના પટવા ગામના વતની છે અને હાલ પોતાના કાકા સાથે નર્મદા જિલ્લાના ચોપડી ગામે નિવાસ કરે છે. તેઓ ત્યાંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. દુઃખદ વાત એ છે કે કવિતાબેનના માતાનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે તેમના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી સંજોગોમાં પણ કવિતાબેનએ અભ્યાસ સાથે રમતગમતમાં અવિરત મહેનત કરી અને રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. દરિયાકાંઠાના અને છેવાડાના ગામોમાં આજે પણ શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ મર્યાદિત હોવા છતાં, એવા વિસ્તારમાંથી આવી મોટી સિદ્ધિ પ્રાપ્ત થવી એક મહત્વપૂર્ણ બાબત ગણાય છે. કવિતાબેનની આ સિદ્ધિથી પટવા ગામ, રાજુલા તાલુકા તેમજ સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનો, શિક્ષકો અને સમાજના આગેવાનો દ્વારા કવિતાબેનને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં પટવા ગામની દીકરીનો ઝળહળતો વિજય રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં પટવા ગામની દીકરીનો ઝળહળતો વિજય સુરતમાં યોજાયેલી સ્પર્ધામાં જેલ્વિન થ્રોમાં પ્રથમ સ્થાન, ₹6,100નું ઇનામ પ્રાપ્ત મૂળ રાજુલા તાલુકાના પટવા ગામની ગુજરીયા કવિતાબેન સોડાભાઈએ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક મીટમાં જેલ્વિન થ્રો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ₹6,100નું ઇનામ પ્રાપ્ત કરીને રાજુલા તાલુકા તેમજ સમગ્ર સમાજનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. કવિતાબેન એક સામાન્ય પરિવારથી આવે છે. તેઓ મૂળ રાજુલાના પટવા ગામના વતની છે અને હાલ પોતાના કાકા સાથે નર્મદા જિલ્લાના ચોપડી ગામે નિવાસ કરે છે. તેઓ ત્યાંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. દુઃખદ વાત એ છે કે કવિતાબેનના માતાનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે તેમના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી સંજોગોમાં પણ કવિતાબેનએ અભ્યાસ સાથે રમતગમતમાં અવિરત મહેનત કરી અને રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. દરિયાકાંઠાના અને છેવાડાના ગામોમાં આજે પણ શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ મર્યાદિત હોવા છતાં, એવા વિસ્તારમાંથી આવી મોટી સિદ્ધિ પ્રાપ્ત થવી એક મહત્વપૂર્ણ બાબત ગણાય છે. કવિતાબેનની આ સિદ્ધિથી પટવા ગામ, રાજુલા તાલુકા તેમજ સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનો, શિક્ષકો અને સમાજના આગેવાનો દ્વારા કવિતાબેનને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- #ThemissionofSantRampalJiMaharaj रोटी कपड़ा शिक्षा चिकित्सा और मकान सबको देगा कबीर भगवान।1
- યોગીચોકમાં રહેતી મહિલાએ 7 વર્ષના બાળકને નજીવી બાબતે ઝાપટ મારીને, ઢસળીને ખૂબ ગંભીર ઇજાઓ પહોચાવી + બાળક દ્વારા માત્ર ડોરબેલ વગાડવા જેવી બાબતમાં મહિલાએ બાળકને ખૂબ ક્રૂરતાથી ઇજાઓ આપી, પાડોશી ઝઘડાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ બાળકની માતાને પણ મહિલાએ ધમકી આપી કે જો બાળક હજુ પણ આવું કરશે તો વઘારે મારીશ1
- https://youtube.com/shorts/-VK6MkBR04w?feature=share1
- Post by Dave Dhamendra1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે1
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1