Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠાના ભાભરમાં માનવતા ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાસનું વિતરણ કરાયું હતું. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાહદારીઓ અને લોકોને આનાથી ઘણી રાહત મળી હતી.
Pravin Thakor
બનાસકાંઠાના ભાભરમાં માનવતા ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાસનું વિતરણ કરાયું હતું. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાહદારીઓ અને લોકોને આનાથી ઘણી રાહત મળી હતી.
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠાના ભાભરમાં માનવતા ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાસનું વિતરણ કરાયું હતું. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાહદારીઓ અને લોકોને આનાથી ઘણી રાહત મળી હતી.2
- બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપના આગેવાનોની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવું કેન્દ્ર સરહદી વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.1
- બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા મિશનની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ગ્રામ્ય પાણી પુરવઠા, જળ સેવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરીની ચર્ચા થઈ. કલેક્ટરે ઉનાળાની સિઝનમાં ગામડાઓમાં પીવાના પાણીની ગુણવત્તા અને સુલભતા જાળવવા તથા ફરિયાદોના ઝડપી નિવારણ પર ભાર મૂક્યો.2
- બનાસકાંઠાના સુઈગામ તાલુકાના એક યુવકે પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવા, મારઝૂડ અને ધમકીઓથી કંટાળી જિલ્લા કલેકટર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. યુવકનો આરોપ છે કે પોલીસના ત્રાસથી તેનું જીવન નર્ક બની ગયું છે.1
- ગુજરાતના સરહદી અને રણકાંઠા વિસ્તારોમાં વૈશાખ મહિનો વીતી ગયો હોવા છતાં પીલુડીના ઝાડો પર પીલું ન દેખાતા ગ્રામજનો ચિંતિત છે. દર વર્ષે પાકતા લાલ, પીળા અને સફેદ પીલાં ગાયબ થતા વડીલો તેને વધતી ગરમી અને બદલાતા ઋતુચક્રનો પ્રભાવ ગણાવે છે.1
- રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના લીંબાળા અને મોરવાડા ખાતે નવીન PHC મકાનોનું ખાતમુહૂર્ત કર્યું. આ મંજૂર થયેલા PHC થી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મોટો વેગ મળશે.1
- બનાસકાંઠાના વાવમાં ડીઝલની અછતની અફવાને પગલે ખેડૂતો જીઓ પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. હજારો લિટર ડીઝલ ખુલ્લેઆમ પ્લાસ્ટિકના કેરબાઓમાં ભરીને વેચવામાં આવ્યું. નિયમોનું ઉલ્લંઘન છતાં જવાબદાર અધિકારીઓ મૌન રહેતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.4
- ભાભર શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે માનવતા ગ્રુપ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. તેમની આ સેવાકીય કામગીરીને લોકોએ ખૂબ બિરદાવી છે, જે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2