છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે રાજુલામાં ભવ્ય હિંદુ સંમેલન રાજુલા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પાવન અવસર પર હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ હિંદુ સમિતિ–રાજુલા દ્વારા યોજાનાર આ સંમેલનમાં સમાજને એકતા અને સંસ્કારનો સંદેશ આપવામાં આવશે. સંમેલન ‘પંચ પરિવર્તન’ના સૂત્ર સાથે યોજાશે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ભાવના જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આયોજકોનું માનવું છે કે આજના સમયમાં સમાજને સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાથી જોડવાની ખાસ જરૂર છે. કાર્યક્રમ તા. ૧૮-૦૨-૨૦૨૫, ગુરુવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન યોજાશે. આરતીનો સમય રાત્રે ૮:૧૫ થી ૮:૩૦ રહેશે. કાર્યક્રમનું સ્થળ Shri Swaminarayan Mandir (SMVS), છતડીયા રોડ, રાજુલા નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંતશ્રીના પ્રેરણાદાયી પ્રવચન તેમજ હિંદુ સમિતિના આગેવાનોનું માર્ગદર્શન મળશે. આયોજકો દ્વારા રાજુલા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે રાજુલામાં ભવ્ય હિંદુ સંમેલન રાજુલા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પાવન અવસર પર હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ હિંદુ સમિતિ–રાજુલા દ્વારા યોજાનાર આ સંમેલનમાં સમાજને એકતા અને સંસ્કારનો સંદેશ આપવામાં આવશે. સંમેલન ‘પંચ પરિવર્તન’ના સૂત્ર સાથે યોજાશે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ભાવના જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આયોજકોનું માનવું છે કે આજના સમયમાં સમાજને સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાથી જોડવાની ખાસ જરૂર છે. કાર્યક્રમ તા. ૧૮-૦૨-૨૦૨૫, ગુરુવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન યોજાશે. આરતીનો સમય રાત્રે ૮:૧૫ થી ૮:૩૦ રહેશે. કાર્યક્રમનું સ્થળ Shri Swaminarayan Mandir (SMVS), છતડીયા રોડ, રાજુલા નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંતશ્રીના પ્રેરણાદાયી પ્રવચન તેમજ હિંદુ સમિતિના આગેવાનોનું માર્ગદર્શન મળશે. આયોજકો દ્વારા રાજુલા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- बिहार के एक उधोग साहसीक की दुख़द आप बीती।1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- જય અખંડ ધણી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.1