Shuru
Apke Nagar Ki App…
અમરેલી ભાજપ ના પાયાના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરો સાથે જોડાયા આમ આદમી પાર્ટી માં
Loksamnanews channel
અમરેલી ભાજપ ના પાયાના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરો સાથે જોડાયા આમ આદમી પાર્ટી માં
More news from Gujarat and nearby areas
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- जिन्दगी की रफतार। जीरो से टोप टोप से जीरो।1
- टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई। बाइट: मनोजसिंह राठौड़ सिंजीवाड़ा सरपंच बाइट: लालाभाई परमार सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।1
- માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- એંકર - જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની બે ટીમ દ્વારા દાવેદારોને વન-ટુ-વન સાંભળવામાં આવી રહ્યા છે. વી.ઓ. - જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે 1575 ફોર્મ દાવેદારોને વિતરણ કરવામાં આવ્યા, જેનાથી ભાજપમાં ટિકિટ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સંગઠનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બીનાબેન કોઠારીએ જણાવ્યું કે ઉમેદવારી માટે દરેક કાર્યકરને ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે અને આગામી ઉમેદવારોમાં યુવા તથા અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે. 1️⃣ “ભાજપમાં ટિકિટ માટે મહાજંગ!” 2️⃣ “1575 દાવેદારો મેદાનમાં!” 3️⃣ “જામનગર ચૂંટણીમાં રાજકીય ગરમાવો!” 4️⃣ “64 સીટ માટે ભારે દોડ!” 5️⃣ “ભાજપ કાર્યાલયે ભીડનો માહોલ!” 6️⃣ “કોણને મળશે ભાજપની ટિકિટ?” 7️⃣ “યુવા કે જૂના નેતાઓ?” 8️⃣ “જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ધમાલ! રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ5
- ભાવનગર વડવા તલાવડી ખાતે હનુમાન જ્યંતી નું ખુબ સરસ આયોજન1