રાજુલામાં હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ ભવ્ય રીતે ઉજવાશે રાજુલામાં હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ ભવ્ય રીતે ઉજવાશે રાજુલા (વેડી) ખાતે આવેલ પ્રસિદ્ધ દરગાહ હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ તારીખ 14 જાન્યુઆરી 2026, બુધવારના રોજ ભવ્ય અને શાન-શૌકતથી ઉજવવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ હાજરી આપવાની સંભાવના છે. ઉર્સ શરીફના પાવન અવસરે હિંદુ-મુસ્લિમ ભાઈચારો અને એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે દર વર્ષે સર જમણી ગંગરડા (વેડી) ખાતે આ સાતમું વર્ષ પૂર્ણ થતાં ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ સમાજના લોકો ભાગ લે છે. ઉર્સ દરમિયાન મશહૂર માહેર ઉલ્લા-એ-કિરામ તથા તમજ સાહેબ કિરામ દ્વારા શાનદાર તશરીફ લાવવામાં આવશે. આ દરમિયાન દરગાહ પર હાજરી આપનારા તમામ ભાઈઓ અને બહેનો હાજરી આપી સવાબે દોરેન હાંસિલ કરશે, તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉર્સ શરીફ નિમિત્તે મિલાદ બાદ નિયાઝ કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લેશે. આયોજકોએ તમામ અકીદતમંદોને ઉર્સ શરીફમાં હાજરી આપી હઝરત આલમત્રા બાબાની દરગાહ પર ચાદર ચઢાવી દુઆમાં સામેલ થવા અપીલ કરી છે. ઉર્સ શરીફના આયોજનને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ છવાઈ જવાની શક્યતા છે.
રાજુલામાં હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ ભવ્ય રીતે ઉજવાશે રાજુલામાં હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ ભવ્ય રીતે ઉજવાશે રાજુલા (વેડી) ખાતે આવેલ પ્રસિદ્ધ દરગાહ હઝરત આલમત્રા બાબાનો ઉર્સ શરીફ તારીખ 14 જાન્યુઆરી 2026, બુધવારના રોજ ભવ્ય અને શાન-શૌકતથી ઉજવવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ હાજરી આપવાની સંભાવના છે. ઉર્સ શરીફના પાવન અવસરે હિંદુ-મુસ્લિમ ભાઈચારો અને એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે દર વર્ષે સર જમણી ગંગરડા (વેડી) ખાતે આ સાતમું વર્ષ પૂર્ણ થતાં ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવે છે, જેમાં
તમામ સમાજના લોકો ભાગ લે છે. ઉર્સ દરમિયાન મશહૂર માહેર ઉલ્લા-એ-કિરામ તથા તમજ સાહેબ કિરામ દ્વારા શાનદાર તશરીફ લાવવામાં આવશે. આ દરમિયાન દરગાહ પર હાજરી આપનારા તમામ ભાઈઓ અને બહેનો હાજરી આપી સવાબે દોરેન હાંસિલ કરશે, તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉર્સ શરીફ નિમિત્તે મિલાદ બાદ નિયાઝ કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લેશે. આયોજકોએ તમામ અકીદતમંદોને ઉર્સ શરીફમાં હાજરી આપી હઝરત આલમત્રા બાબાની દરગાહ પર ચાદર ચઢાવી દુઆમાં સામેલ થવા અપીલ કરી છે. ઉર્સ શરીફના આયોજનને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ છવાઈ જવાની શક્યતા છે.
- #ThemissionofSantRampalJiMaharaj रोटी कपड़ा शिक्षा चिकित्सा और मकान सबको देगा कबीर भगवान।1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1
- Post by Dave Dhamendra1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- https://youtu.be/bfqzkqejbhI અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- इरान ताज़ा खबर।1
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- Post by Dave Dhamendra1