દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે
દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1
- Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul4
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- Post by Lalabhai Tivari1
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- movers and packers vadodara call now 80949790111
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1