Shuru
Apke Nagar Ki App…
“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ અર્થશાસ્ત્ર વિભાગ અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સરકરી વિનયન કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું હતું. જે દ્વારા વિધાર્થીઓમાં નવીનીકરણ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિચારોનું નિર્માણ થાય તેવો પ્રયાસ આ વર્કશોપમાં કરવામાં આવ્યો હતો. જેમાં રીસોર્સ પર્સન તરીકે સરકારી કોલેજ, દેડિયાપાડા માંથી પ્રો. સંજય ગોયલ ઉપસ્થિત રહેલ હતા અને વિધાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
Ganpat Makwana
“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ અર્થશાસ્ત્ર વિભાગ અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સરકરી વિનયન કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું હતું. જે દ્વારા વિધાર્થીઓમાં નવીનીકરણ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિચારોનું નિર્માણ થાય તેવો પ્રયાસ આ વર્કશોપમાં કરવામાં આવ્યો હતો. જેમાં રીસોર્સ પર્સન તરીકે સરકારી કોલેજ, દેડિયાપાડા માંથી પ્રો. સંજય ગોયલ ઉપસ્થિત રહેલ હતા અને વિધાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'1