Shuru
Apke Nagar Ki App…
સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું : ટેન્કર બાવળના ઝાંખરામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો : સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથીઃ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના અભાવે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી
Siddharth news
સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું : ટેન્કર બાવળના ઝાંખરામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો : સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથીઃ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના અભાવે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી
More news from ગુજરાત and nearby areas
- પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.1
- ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.1
- રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.2
- ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક1
- મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી1
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ1
- વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત1
- રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....3