Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ₹5.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
Dinesh Gambhava Report
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ₹5.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ₹5.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.1
- સુરેન્દ્રનગરના ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પર ડામર ટેન્કર અને ખાનગી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. ટક્કર બાદ બસમાં આગ લાગતાં ચાર મુસાફરોના કરૂણ મોત થયા, જ્યારે ૧૦ લોકો ગંભીર રીતે દાઝી ગયા. તંત્રએ ૩૫થી વધુ લોકોનો આબાદ બચાવ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા.1
- સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ દ્વારા એક સન્માન સમારોહ યોજાયો. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના એવા ઉમેદવારોને સન્માનિત કરાયા જેમણે લોભ, લાલચ કે દબાણ છતાં ઉમેદવારી પત્ર પાછું ન ખેંચ્યું. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા.1
- મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોલીસ હવે આ ચોરીના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોને શોધી કાઢવા તપાસ કરશે.1
- ધંધુકા મામલતદાર કચેરીમાં પંખા બંધ હોવાથી દૂર-દૂરથી આવતા અરજદારો કાળઝાળ ગરમીમાં પરેશાન છે. સરકારી બાબુઓ ACમાં આરામ ફરમાવી રહ્યા છે, જ્યારે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો ગરમીથી બેહાલ છે. આ સ્થિતિ તંત્રની સંવેદનહીનતાની પરાકાષ્ઠા દર્શાવે છે.1
- બરવાળા કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ એન. કે. નાચરે સાહેબની હિંમતનગર બદલી થતા બાર એસોસિએશન દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. તેમણે ન્યાય ઉપરાંત કોર્ટમાં સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણ જેવા કાર્યો કરી અનોખી છાપ છોડી હતી. તેમની સેવાઓને ગુલાબની પાંદડીઓથી પુષ્પવર્ષા કરી બિરદાવવામાં આવી.4
- બોટાદના જાણીતા પત્રકાર પરેશકુમારના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, તેમના મિત્ર અને ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ તેમને રજવાડી સાફો બાંધી અને શક્તિ રૂપેણ તલવાર અર્પણ કરી અનોખું સન્માન કર્યું. આ શાહી ઠાઠની ચારેકોરથી શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષી રહ્યા છે.1
- ચોટીલા પાસે સાંગાણી ગામ નજીક એક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થયો. ટક્કર બાદ બસમાં ભીષણ આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા. મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે.1