Shuru
Apke Nagar Ki App…
રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર રામરોટીને તંત્ર દ્વારા હટાવાની નોટિસ આપવામાં આવતાં સમાજનું સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
DH
D h Pranami
રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર રામરોટીને તંત્ર દ્વારા હટાવાની નોટિસ આપવામાં આવતાં સમાજનું સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
More news from Ranpur and nearby areas
- માતુશ્રી એસ.એમ.જી.રાજગોર શાળા રાણપુર ખાતે આચાર્ય શ્રી જયેશભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળામા સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલય ભારત સરકાર પ્રેરિત *કારગિલ વિજય દિવસ* અંતર્ગત *શૌર્યગીત સ્પર્ધાનું* આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય મહેમાન જે ડી ચૌધરી સાહેબ , પ્રવીણભાઈ સાધુ સાહેબ, નટુભાઈ સાહેબ ( ફોરેસ્ટ),co. જગદીશભાઈ સિંગ, SO. સુધ્ધેસભાઈ કે. ,RFO. યશભાઈ ઉમરાળીયા, પ્રવીણભાઈ સાધુ સાહેબ, એ.કે. ગામીત સાહેબ, આર બી.પરમાર સાહેબ, દિનેશભાઈ ઠક્કર, કમલેશભાઈ , ગામ ના અગ્રણી શ્રી ભુરાભાઈ નોગોસ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કાનાણી યુવરાજ, કાનાણી પ્રિન્સ, બારોટ જયશ્રીબેન બારોટ, બારોટ પિન્કીબેન વાઘેલા ક્રિષ્નાબેન વિજેતા જાહેર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન પટેલે કર્યું હતું. તેમજ આભાર વિધિ મુકેશભાઈ ચૌહાણ સાહેબ એ કર્યું હતું. અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.અંતમાં વૃક્ષા રોપણ કરવાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમ રંગારંગ થયો હતો.1
- બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના હડમતાળા ની કેનાલ માંથી રાજપરા ના આધેડ નો મૃત દેહ મળ્યો1
- બોટાદ જીલ્લાના રાણપુર માં હનુમાનજી મંદીર હટાવાની નોટીસ મુદ્દે મામલતદારને આવેદનપત્ર | Botad News1
- બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામે કેનાલમાંથી આધેડનીની લાશ મળી1
- હનુમાન ચાલીસા પાઠ શ્રી લકડદાસ બાપુ નો આશ્રમ રાણપુર નવાગામ કુવાડવા1
- રાણપુર માં ગેરકાયદેસર રીતે ચાલતા માસ મટન ના હાટડા સંપૂર્ણ બંધ કરવા માંગ1
- સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીદડના સરપંચશ્રી દિપસંગભાઈ ડી પરમારનો સંદેશ1
- ભજન ચુડા સોરઠ શાંતિદાસ દાણીધારીયા મુકેશ પ્રજાપતિ1