logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે તેવી માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.કોઈ પણ ઓનલાઇન કે ઑફલાઇન કામ આ ત્રણ દિવસ સદંતર બંધ. આંગણવાડી બહેનો દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ધરણા કરવામાં આવશ.

19 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
19 hrs ago

ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે તેવી માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.કોઈ પણ ઓનલાઇન કે ઑફલાઇન કામ આ ત્રણ દિવસ સદંતર બંધ. આંગણવાડી બહેનો દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ધરણા કરવામાં આવશ.

More news from ગુજરાત and nearby areas
  • *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.
    1
    *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.*
આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર.
પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર.
માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ.
સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.
રિપોર્ટર:
*સંજયભાઈ ઝાલા*
ધંધુકા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા
    1
    Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા
    user_દુદાભાઈ લાખાભાઈ ગમારા
    દુદાભાઈ લાખાભાઈ ગમારા
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા
ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..!
ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે.
ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....!
છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા 
મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા 
તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા 
તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા 
રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._  ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું,
સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે.
ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ
યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા  સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા  ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે  તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા  સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે  તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ.. બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..
    1
    બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ..
બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. 
જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
  • સાણંદ: મીરાં સિનેમામાં શો મોડો શરૂ થતા દર્શકોનો હોબાળો, રિફંડ માટે પડાપડી સાણંદ: શહેરના જાણીતા મીરાં સિનેમામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં શો મોડો શરૂ થવાને કારણે પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો અને ટિકિટના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે સંચાલકોની બેદરકારીને કારણે શો સમયસર શરૂ થયો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ દર્શકોની ધીરજ ખૂટી હતી. સમયનો વેડફાટ: દર્શકોનો આરોપ છે કે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા અને ચોક્કસ કારણ આપવામાં આવ્યું નહીં. મેનેજમેન્ટ સાથે બોલાચાલી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો અને સિનેમાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. રિફંડની માંગ: રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારો સમય કિંમતી છે, જો તમે શો ચલાવી શકતા નથી તો અત્યારે જ રિફંડ આપો. દર્શકોનો આક્રોશ સ્થળ પર હાજર એક દર્શકે જણાવ્યું કે, "અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ અહીં વ્યવસ્થાના નામે મીંડું છે. કલાકથી ઉપર સમય થઈ ગયો પણ હજુ પડદો ખુલ્યો નથી. આ લોકો ગ્રાહકોના સમયની કોઈ કિંમત સમજતા નથી. તંત્રની દરમિયાનગીરી પરિસ્થિતિ વણસતા અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે, જે દર્શકો ફિલ્મ જોવા માંગતા ન હતા તેમને રિફંડ આપવામાં આવે
    4
    સાણંદ: મીરાં સિનેમામાં શો મોડો શરૂ થતા દર્શકોનો હોબાળો, રિફંડ માટે પડાપડી
સાણંદ: શહેરના જાણીતા મીરાં સિનેમામાં   ભારે હોબાળો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં શો મોડો શરૂ થવાને કારણે પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો અને ટિકિટના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ,  મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે સંચાલકોની બેદરકારીને કારણે શો સમયસર શરૂ થયો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ દર્શકોની ધીરજ ખૂટી હતી.
સમયનો વેડફાટ: દર્શકોનો આરોપ છે કે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા અને ચોક્કસ કારણ આપવામાં આવ્યું નહીં.
મેનેજમેન્ટ સાથે બોલાચાલી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો અને સિનેમાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે.
રિફંડની માંગ: રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારો સમય કિંમતી છે, જો તમે શો ચલાવી શકતા નથી તો અત્યારે જ રિફંડ આપો.
દર્શકોનો આક્રોશ
સ્થળ પર હાજર એક દર્શકે જણાવ્યું કે, "અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ અહીં વ્યવસ્થાના નામે મીંડું છે. કલાકથી ઉપર સમય થઈ ગયો પણ હજુ પડદો ખુલ્યો નથી. આ લોકો ગ્રાહકોના સમયની કોઈ કિંમત સમજતા નથી.
તંત્રની દરમિયાનગીરી
પરિસ્થિતિ વણસતા અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે, જે દર્શકો ફિલ્મ જોવા માંગતા ન હતા તેમને રિફંડ  આપવામાં આવે
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • ભાવનગરમાં આવારા તત્વો બેફામઃ ૩ પોલીસ કર્મચારી ઉપર હીચકારો હુમલો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ૩ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જુગારીઓનો હીંચકારો હુમલો. લક્કિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અભેશંગભાઇ ભાવસંગભાઈ પરમારને ખાડીમાં નાખી દેવાની કોશિશ કરી તેમજ બચાવવા આવેલા પ્રતિપાલસિંહ ધ્રૂપતસિંહ સરવૈયાને ઢોર માર મરાયો એલસીબી સહિતનો ભાવનગર પોલીસનો બસ મોટો ખાફલો જશવંતપુરા ગામ ખાતે દોડી ગયો
    1
    ભાવનગરમાં આવારા તત્વો બેફામઃ ૩ પોલીસ કર્મચારી ઉપર હીચકારો હુમલો
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ૩ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જુગારીઓનો હીંચકારો હુમલો.
લક્કિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અભેશંગભાઇ ભાવસંગભાઈ પરમારને ખાડીમાં નાખી દેવાની કોશિશ કરી તેમજ બચાવવા આવેલા પ્રતિપાલસિંહ ધ્રૂપતસિંહ સરવૈયાને ઢોર માર મરાયો
એલસીબી સહિતનો ભાવનગર પોલીસનો બસ મોટો ખાફલો જશવંતપુરા ગામ ખાતે દોડી ગયો
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    23 hrs ago
  • *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે તેવી માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.કોઈ પણ ઓનલાઇન કે ઑફલાઇન કામ આ ત્રણ દિવસ સદંતર બંધ. આંગણવાડી બહેનો દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ધરણા કરવામાં આવશ.
    1
    *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર.
પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે તેવી માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર.
માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી મુદત પર હડતાળ.
સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.કોઈ પણ ઓનલાઇન કે ઑફલાઇન કામ આ ત્રણ દિવસ સદંતર બંધ.
આંગણવાડી બહેનો દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ધરણા કરવામાં આવશ.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.