logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદ ખાતે લુણાલ ગામના ગૌરવશાળી વ્યક્તિત્વ એવા દશરથભાઈ સોનીના નવીન શોરૂમ “ઓમ્ જ્વેલર્સ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીસાહેબ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે આ શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

3 hrs ago
user_Ramesh Chaudhary
Ramesh Chaudhary
Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago
95c8cf2b-d418-46d5-a5b1-3c9af54d36c3
2ad665eb-a14a-4e90-bc9a-84ec9ef7d2ef
3e2d94ea-9300-41c4-92c1-a33e373f7c9f
e6860881-592a-4309-834f-3a81d7b8100d

થરાદ ખાતે લુણાલ ગામના ગૌરવશાળી વ્યક્તિત્વ એવા દશરથભાઈ સોનીના નવીન શોરૂમ “ઓમ્ જ્વેલર્સ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીસાહેબ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે આ શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં આવેલા પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના કરી હતી અને પ્રાર્થના કરી હતી.
    1
    રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં આવેલા પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના કરી હતી અને પ્રાર્થના કરી હતી.
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
    1
    આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
    user_Gujrati samachar
    Gujrati samachar
    વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • ભાભર તાલુકાના અસાણા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન પર તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટના પાછળની વાસ્તવિક હકીકત શું છે, તેની વિગત વિડીયો દ્વારા જાણવા મળશે.
    1
    ભાભર તાલુકાના અસાણા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન પર તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટના પાછળની વાસ્તવિક હકીકત શું છે, તેની વિગત વિડીયો દ્વારા જાણવા મળશે.
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ તાલુકાના લોરવાડા ગામે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક વિશાળ મફત આરોગ્ય તપાસ અને દવા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી યુવાન જોરાભાઈ દેસાઈ (જે.ડી. દેસાઈ) દ્વારા આ સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ફિઝિશિયન, આંખ અને ઓર્થોપેડીક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવા અને ગોળીઓનું મફતમાં વિતરણ કરાયું હતું. ડૉ. રામભાઈ ચૌધરી (ફિઝિશિયન), ડૉ. ધનજીભાઈ ચૌધરી (ઓર્થોપેડીક સર્જન) અને ડૉ. અશોકભાઈ ચૌધરી (આંખના સર્જન) દ્વારા નિઃસ્વાર્થ સેવાઓ આપી દર્દીઓની તપાસ કરાઈ હતી અને તેમને આરોગ્ય સંબંધિત જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે ૨૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જોરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને આરોગ્ય માટે બહાર ધક્કા ખાવા ન પડે, ખર્ચાળ સારવારનો બોજ ઓછો થાય અને તેમને પોતાના ગામમાં જ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે શુભ હેતુથી આ કેમ્પનું નિસ્વાર્થ ભાવથી આયોજન કરાયું હતું. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આયોજકો તથા ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં યોજાયેલ આ આરોગ્ય કેમ્પ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થયો છે.
    4
    થરાદ તાલુકાના લોરવાડા ગામે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક વિશાળ મફત આરોગ્ય તપાસ અને દવા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી યુવાન જોરાભાઈ દેસાઈ (જે.ડી. દેસાઈ) દ્વારા આ સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં ફિઝિશિયન, આંખ અને ઓર્થોપેડીક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવા અને ગોળીઓનું મફતમાં વિતરણ કરાયું હતું. ડૉ. રામભાઈ ચૌધરી (ફિઝિશિયન), ડૉ. ધનજીભાઈ ચૌધરી (ઓર્થોપેડીક સર્જન) અને ડૉ. અશોકભાઈ ચૌધરી (આંખના સર્જન) દ્વારા નિઃસ્વાર્થ સેવાઓ આપી દર્દીઓની તપાસ કરાઈ હતી અને તેમને આરોગ્ય સંબંધિત જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે ૨૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

જોરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને આરોગ્ય માટે બહાર ધક્કા ખાવા ન પડે, ખર્ચાળ સારવારનો બોજ ઓછો થાય અને તેમને પોતાના ગામમાં જ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે શુભ હેતુથી આ કેમ્પનું નિસ્વાર્થ ભાવથી આયોજન કરાયું હતું. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આયોજકો તથા ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં યોજાયેલ આ આરોગ્ય કેમ્પ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થયો છે.
    user_રાજેશભાઈ જોષી
    રાજેશભાઈ જોષી
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • થરાદ શહેરના આઈકોનિક રોડ પર સર્કિટ હાઉસ નજીક ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે "Yoga for Healthy Ageing" થીમ હેઠળ સામૂહિક યોગાભ્યાસનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત નાગરિકોને 'ૐ કાર મંત્ર'ના ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત નાગરિકોએ થરાદના 'T' અક્ષરના આકારમાં બેઠક વ્યવસ્થા ગોઠવીને યોગ કર્યો હતો. અધ્યક્ષશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગ આજે એક વૈશ્વિક ધરોહર બની ગયો છે અને વિશ્વભરના લોકોના જીવનનો અભિન્ન ભાગ બન્યો છે. તેમણે તમામ નગરજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. યોગ દિવસની આ ભવ્ય ઉજવણી થરાદ જિલ્લામાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને યોગ પ્રત્યે વધતા જનઉત્સાહનું સ્પષ્ટ પ્રતિબિંબ બની રહી હતી.
    2
    થરાદ શહેરના આઈકોનિક રોડ પર સર્કિટ હાઉસ નજીક ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે "Yoga for Healthy Ageing" થીમ હેઠળ સામૂહિક યોગાભ્યાસનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત નાગરિકોને 'ૐ કાર મંત્ર'ના ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો.

આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત નાગરિકોએ થરાદના 'T' અક્ષરના આકારમાં બેઠક વ્યવસ્થા ગોઠવીને યોગ કર્યો હતો. અધ્યક્ષશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગ આજે એક વૈશ્વિક ધરોહર બની ગયો છે અને વિશ્વભરના લોકોના જીવનનો અભિન્ન ભાગ બન્યો છે. તેમણે તમામ નગરજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

યોગ દિવસની આ ભવ્ય ઉજવણી થરાદ જિલ્લામાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને યોગ પ્રત્યે વધતા જનઉત્સાહનું સ્પષ્ટ પ્રતિબિંબ બની રહી હતી.
    user_Bharat Kumar
    Bharat Kumar
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં, થરાદના આઈકોનિક રોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. "Yoga for Healthy Ageing" થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે વાવ થરાદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવી ભવ્ય ઉજવણી પ્રથમ વાર થઈ છે. આ ઉજવણી દરમિયાન શંકર ચૌધરીએ ‘ૐ કાર મંત્ર’ના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત લોકોએ ‘T’ (થરાદ) આકારમાં બેસીને સામૂહિક યોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત અનેક અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    4
    વાવ થરાદ જિલ્લામાં, થરાદના આઈકોનિક રોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. "Yoga for Healthy Ageing" થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે વાવ થરાદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવી ભવ્ય ઉજવણી પ્રથમ વાર થઈ છે.

આ ઉજવણી દરમિયાન શંકર ચૌધરીએ ‘ૐ કાર મંત્ર’ના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત લોકોએ ‘T’ (થરાદ) આકારમાં બેસીને સામૂહિક યોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત અનેક અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • બનાસકાંઠાના અસાણા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક ગ્રાહક દ્વારા દુકાન સંચાલક ઈશ્વરભાઈ મકવાણા પર અનાજ ઓછું આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે જ્યારે પૂરું અનાજ આપવા માટે માંગણી કરી, ત્યારે સંચાલક દ્વારા વીડિયોમાં સ્પષ્ટપણે 'નથી આપવાનું, નથી આપવાનું' એમ કહેવામાં આવતું સંભળાઈ રહ્યું છે.
    1
    બનાસકાંઠાના અસાણા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક ગ્રાહક દ્વારા દુકાન સંચાલક ઈશ્વરભાઈ મકવાણા પર અનાજ ઓછું આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે જ્યારે પૂરું અનાજ આપવા માટે માંગણી કરી, ત્યારે સંચાલક દ્વારા વીડિયોમાં સ્પષ્ટપણે 'નથી આપવાનું, નથી આપવાનું' એમ કહેવામાં આવતું સંભળાઈ રહ્યું છે.
    user_વિક્રમ પ્રજાપતિ થરાદ પત્રકાર
    વિક્રમ પ્રજાપતિ થરાદ પત્રકાર
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વડોદરામાં કેનાલનું પાણી અચાનક રાતું ચોળ થઈ જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ છે. કેનાલનું પાણી કેવી રીતે આ રીતે લાલચોળ થઈ ગયું તે એક મોટો પ્રશ્ન બન્યો છે, કારણ કે આ અસામાન્ય ઘટનાને કારણે વડોદરાના ત્રણ ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
    1
    વડોદરામાં કેનાલનું પાણી અચાનક રાતું ચોળ થઈ જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ છે. કેનાલનું પાણી કેવી રીતે આ રીતે લાલચોળ થઈ ગયું તે એક મોટો પ્રશ્ન બન્યો છે, કારણ કે આ અસામાન્ય ઘટનાને કારણે વડોદરાના ત્રણ ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
    user_Gujrati samachar
    Gujrati samachar
    વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.