ધારાનેસ ગામનો ગૌરવ: ધાખડા રણજીતભાઈએ ARC 265માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને અગાઉ તેમના ભાઈ બે વર્ષ પહેલા સાહસિક પ્રવૃત્તિમાં લશ્કરમાં જંબુમાં શહીદ થયા હતા ધારાનેસ ગામનો ગૌરવ: ધાખડા રણજીતભાઈએ ARC 265માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને અગાઉ તેમના ભાઈ બે વર્ષ પહેલા સાહસિક પ્રવૃત્તિમાં લશ્કરમાં જંબુમાં શહીદ થયા હતા ધારાનેસ ગામના ગૌરવ ધાખડા રણજીતભાઈએ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદ માઉન્ટેનિયરિંગ દ્વારા આયોજિત એડવેન્ચર રેસિંગ ચેમ્પિયનશિપ (ARC) 265 મી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિદ્ધિ મેળવી છે. આ સ્પર્ધામાં રણજીતભાઈએ આર્ટિફિશિયલ વોલ ક્લાઈમિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત અન્ય સ્પર્ધામાં બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પણ જીત્યો હતો. રણજીતભાઈની આ સિદ્ધિથી ધારાનેસ ગામ તેમજ સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. અગાઉ તેમના નાના ભાઈ એવા રવિરાજભાઈ સીઆરપીએફ જમ્મુ કાશ્મીરમાં નોકરી કરતા હતા બે વર્ષ પહેલાં શહીદ થયા હતા આમ સામાન્ય પરિવારમાંથી આવેલા રવિરાજભાઈ સાહિત્ય અને રણજીતભાઈ ગમે તેવી સાહસિક પ્રવૃત્તિમાં જુનાગઢ હોય આબુ રોપવેમાં ભાગ લેતા જ હોય છે તેમના પરિવારજનો અને ગ્રામજનો રણજીતભાઈ ને સાહસિકતા ના અભિનંદન પાઠવી રહ્યા છે દ્વારા શુભેચ્છાઓની વર્ષા કરવામાં આવી રહી છે.
ધારાનેસ ગામનો ગૌરવ: ધાખડા રણજીતભાઈએ ARC 265માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને અગાઉ તેમના ભાઈ બે વર્ષ પહેલા સાહસિક પ્રવૃત્તિમાં લશ્કરમાં જંબુમાં શહીદ થયા હતા ધારાનેસ ગામનો ગૌરવ: ધાખડા રણજીતભાઈએ ARC 265માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને અગાઉ તેમના ભાઈ બે વર્ષ પહેલા સાહસિક પ્રવૃત્તિમાં લશ્કરમાં જંબુમાં શહીદ થયા હતા ધારાનેસ ગામના ગૌરવ ધાખડા રણજીતભાઈએ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદ માઉન્ટેનિયરિંગ દ્વારા આયોજિત એડવેન્ચર રેસિંગ ચેમ્પિયનશિપ (ARC) 265 મી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિદ્ધિ મેળવી છે. આ સ્પર્ધામાં રણજીતભાઈએ આર્ટિફિશિયલ વોલ ક્લાઈમિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત અન્ય સ્પર્ધામાં બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પણ જીત્યો હતો. રણજીતભાઈની આ સિદ્ધિથી ધારાનેસ ગામ તેમજ સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. અગાઉ તેમના નાના ભાઈ એવા રવિરાજભાઈ સીઆરપીએફ જમ્મુ કાશ્મીરમાં નોકરી કરતા હતા બે વર્ષ પહેલાં શહીદ થયા હતા આમ સામાન્ય પરિવારમાંથી આવેલા રવિરાજભાઈ સાહિત્ય અને રણજીતભાઈ ગમે તેવી સાહસિક પ્રવૃત્તિમાં જુનાગઢ હોય આબુ રોપવેમાં ભાગ લેતા જ હોય છે તેમના પરિવારજનો અને ગ્રામજનો રણજીતભાઈ ને સાહસિકતા ના અભિનંદન પાઠવી રહ્યા છે દ્વારા શુભેચ્છાઓની વર્ષા કરવામાં આવી રહી છે.
- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- बिहार के एक उधोग साहसीक की दुख़द आप बीती।1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- જય અખંડ ધણી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.1