Shuru
Apke Nagar Ki App…
દિવસમાં 108 વાર ગાયત્રી મંદિર નો પાઠ કરવા છે શું ફાયદો થાય તે જો વિજ્ઞાન પણ બોલે છે
સંજય ભરતભાઈ રાઠોડ
દિવસમાં 108 વાર ગાયત્રી મંદિર નો પાઠ કરવા છે શું ફાયદો થાય તે જો વિજ્ઞાન પણ બોલે છે
More news from ગુજરાત and nearby areas
- Post by સંજય ભરતભાઈ રાઠોડ1
- आज के युध्ध की जड में इतिहास की कुछ बातें।1
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...... તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....1
- कल सूरत विस्तार कई जगह पर हनुमान जयंती का भव्य आयोजन की तैयारी हो रही है1
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- Post by City Gold News1
- रेंज IG ने बारडोली DySP कचहरी ऑफिस का वर्षीय स्पेक्शन किया: कायदा और व्यवस्था ऑर्डर का समीक्षा किया* बारडोली: आज सूरत रेंज IG साहब ने बारडोली डिवीज़न के डिप्टी सुपरिटेंडेंट ऑफ़ पुलिस (DySP) के ऑफिस का सालाना इंस्पेक्शन किया। इस दौरान, पुलिस एडमिनिस्ट्रेशन, पेंडिंग क्राइम की जांच और इलाके में सिक्योरिटी इंतज़ाम का डिटेल में समीक्षा किया गया। IG साहब के पहुंचने पर, पुलिस परेड से उनका ग्रैंड वेलकम किया गया और गार्ड ऑफ़ ऑनर दिया गया। * रिकॉर्ड का वेरिफिकेशन: सालाना इंस्पेक्शन के तहत, ऑफिस के ज़रूरी रजिस्टरों का इंस्पेक्शन किया गया। एडमिनिस्ट्रेटिव काम में ट्रांसपेरेंसी बनाए रखने के लिए ज़रूरी इंस्ट्रक्शन दिए गए। * क्राइम कंट्रोल: IG साहब ने बारडोली डिवीज़न के तहत आने वाले पुलिस थानों में दर्ज सीरियस क्राइम, शराबबंदी के केस और फरार आरोपियों को अरेस्ट करने के लिए लोकल अधिकारियों से खास बातचीत की। * पुलिस और पब्लिक के बीच रिश्ते मज़बूत करने और ट्रैफिक और दूसरी बेसिक प्रॉब्लम को सॉल्व करने के लिए अधिकारियों को गाइडेंस दी गई। *इस मौके पर बारडोली DySP समेत डिवीजन के सभी पुलिस थानों के P.I. और P.S.I. मौजूद थे। इंस्पेक्शन के आखिर में IG साहब ने पुलिसवालों के काम की तारीफ की और उन्हें डिसिप्लिन में रहकर अपनी ड्यूटी करने का ऑर्डर दिया।* सूरत के बारडोली विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- सभी जगह पर यही हालात कुछ वक्त मे नजर आने लगेगे।1