logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

गुल ने गुलशन से गुलफाम भेजा है, सितारों ने आसमान से सलाम भेजा है, मुबारक हो आपको रमदान का महीना, ..🤲🏻🙏🏻

4 hrs ago
user_Imran Khan
Imran Khan
પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago
ec62ae61-46dc-442c-b72b-7f03a274c0c9

गुल ने गुलशन से गुलफाम भेजा है, सितारों ने आसमान से सलाम भेजा है, मुबारक हो आपको रमदान का महीना, ..🤲🏻🙏🏻

More news from ગુજરાત and nearby areas
  • Post by Yusuf Bahai
    1
    Post by Yusuf Bahai
    user_Yusuf Bahai
    Yusuf Bahai
    Video Creator પાટણ, પાટણ, ગુજરાત•
    15 hrs ago
  • દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....
    1
    દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ 
વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો
    1
    ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન બળદેવ બારોટ | દિયોદર દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે. કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    4
    દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન
બળદેવ બારોટ | દિયોદર
દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે.
આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે.
કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    8 hrs ago
  • જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    1
    જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    8 hrs ago
  • ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    1
    ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    8 hrs ago
  • તલોદ તાલુકાના ભાટીયા ગામે ઈંટ ભઠ્ઠા પર કાર્યરત શ્રમિક પરિવારો માટે આરોગ્યલક્ષી સર્વે તથા પ્રાથમિક આરોગ્ય તપાસ અભિયાન યોજાયું હતું. સ્થળ પર હાજર આરોગ્ય ટીમ દ્વારા કામદારો અને તેમના પરિવારજનોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મજૂર વર્ગ સુધી આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વસતા અને આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેલા શ્રમિક પરિવારોને સ્થળ પર જ સેવા મળી રહે તે દિશામાં સકારાત્મક પહેલ કરવામાં આવી હતી.
    1
    તલોદ તાલુકાના ભાટીયા ગામે ઈંટ ભઠ્ઠા પર કાર્યરત શ્રમિક પરિવારો માટે આરોગ્યલક્ષી સર્વે તથા પ્રાથમિક આરોગ્ય તપાસ અભિયાન યોજાયું હતું. સ્થળ પર હાજર આરોગ્ય ટીમ દ્વારા કામદારો અને તેમના પરિવારજનોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મજૂર વર્ગ સુધી આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વસતા અને આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેલા શ્રમિક પરિવારોને સ્થળ પર જ સેવા મળી રહે તે દિશામાં સકારાત્મક પહેલ કરવામાં આવી હતી.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.