આજે સવારે 11 કલાકે ટપ્પર તા અંજાર ના ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ભુજ ખાતે "ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લી.પાન્ધ્રો" કંપની ને સરકારશ્રી દ્વારા સોલાર પાર્ક માટે મોજે ગામ ટપ્પર તા અંજાર ના ટાવર્સ સ.નં.726 માં GETCO ના હયાત સબસ્ટેશન નજીક મંજુર થયેલ ૬૨ એકર જમીન ને બદલે અન્ય જગ્યાએ કે જે મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ આવેલ ગામ ની ગાયો ના ચરિયાણ માટે ની લીલીછમ ફળદ્રુપ ૧૨૭ એકર જમીન પર દબાણ કરેલ છે જેમાં શ્રી પાબુદાદા નું પ્રાચીન સ્થાનક આવેલું છે ,તથા સુરાપુરા દાદા ના પાળિયા અને રુપાસરી તલાવડી છે તેની ઉપર પણ સોલાર કંપની દ્વારા ગેરકાદેસર રીતે દબાણ કરેલ છે ,તથા લીલા વૃક્ષો નું ઉચ્છેદન કાઢી, તળાવ ને પુરી ને વન્યપ્રાણીઓ હરણો તથા રાષ્ટ્રીય પક્ષી મોર ને ડુંગર તરફ સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે, મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ માપણી કરેલ હોઇ આમાં DLR ના ભ્રષ્ટ અધિકારીઓ ની સંડોવણી હોવાનું મનાઇ રહ્યું છે તો આ વિષય પર ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેકટર સાહેબ શ્રી કચ્છ ભૂજ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આજે સવારે 11 કલાકે ટપ્પર તા અંજાર ના ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ભુજ ખાતે "ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લી.પાન્ધ્રો" કંપની ને સરકારશ્રી દ્વારા સોલાર પાર્ક માટે મોજે ગામ ટપ્પર તા અંજાર ના ટાવર્સ સ.નં.726 માં GETCO ના હયાત સબસ્ટેશન નજીક મંજુર થયેલ ૬૨ એકર જમીન ને બદલે અન્ય જગ્યાએ કે જે મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ આવેલ ગામ ની ગાયો ના ચરિયાણ માટે ની લીલીછમ ફળદ્રુપ ૧૨૭ એકર જમીન પર દબાણ કરેલ છે જેમાં શ્રી પાબુદાદા નું પ્રાચીન સ્થાનક આવેલું છે ,તથા સુરાપુરા દાદા ના પાળિયા અને રુપાસરી તલાવડી છે તેની ઉપર પણ સોલાર કંપની દ્વારા ગેરકાદેસર રીતે દબાણ કરેલ છે ,તથા લીલા વૃક્ષો નું ઉચ્છેદન કાઢી, તળાવ ને પુરી ને વન્યપ્રાણીઓ હરણો તથા રાષ્ટ્રીય પક્ષી મોર ને ડુંગર તરફ સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે, મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ માપણી કરેલ હોઇ આમાં DLR ના ભ્રષ્ટ અધિકારીઓ ની સંડોવણી હોવાનું મનાઇ રહ્યું છે તો આ વિષય પર ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેકટર સાહેબ શ્રી કચ્છ ભૂજ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
- આભાર તંત્ર.. અંજાર શહેરના જાગૃત નાગરિકોના જાગૃતિ નાં પરિણામ સ્વરૂપ યોગેશ્વર ચોકડી થી મુન્દ્રા તરફ જતા માર્ગ પર હેવી વેઇટેજ બેરીકેટ મૂકવામાં આવેલ...1
- આજે સવારે 11 કલાકે ટપ્પર તા અંજાર ના ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ભુજ ખાતે "ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લી.પાન્ધ્રો" કંપની ને સરકારશ્રી દ્વારા સોલાર પાર્ક માટે મોજે ગામ ટપ્પર તા અંજાર ના ટાવર્સ સ.નં.726 માં GETCO ના હયાત સબસ્ટેશન નજીક મંજુર થયેલ ૬૨ એકર જમીન ને બદલે અન્ય જગ્યાએ કે જે મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ આવેલ ગામ ની ગાયો ના ચરિયાણ માટે ની લીલીછમ ફળદ્રુપ ૧૨૭ એકર જમીન પર દબાણ કરેલ છે જેમાં શ્રી પાબુદાદા નું પ્રાચીન સ્થાનક આવેલું છે ,તથા સુરાપુરા દાદા ના પાળિયા અને રુપાસરી તલાવડી છે તેની ઉપર પણ સોલાર કંપની દ્વારા ગેરકાદેસર રીતે દબાણ કરેલ છે ,તથા લીલા વૃક્ષો નું ઉચ્છેદન કાઢી, તળાવ ને પુરી ને વન્યપ્રાણીઓ હરણો તથા રાષ્ટ્રીય પક્ષી મોર ને ડુંગર તરફ સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે, મંજુર થયેલ જમીન થી 5 કિલોમીટર દૂર અન્ય જગ્યાએ માપણી કરેલ હોઇ આમાં DLR ના ભ્રષ્ટ અધિકારીઓ ની સંડોવણી હોવાનું મનાઇ રહ્યું છે તો આ વિષય પર ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેકટર સાહેબ શ્રી કચ્છ ભૂજ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.1
- અંજાર ટપ્પરના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું1
- #અંજાર - ગેટકો ના નામે થતી દાદાગીરી સામે ટપર ગામના રહેવાસીઓનો આક્રોશ..એક ની બીજી જગ્યાએ થાય છે કામ.?1
- અંજાર તાલુકા ના ટપ્પર ગ્રામજનો ઘ્વારા આજે કચ્છ કલેકટર ને આવેદન પત્ર1
- સતાપર અંજાર ગોવર્ધન પર્વત પર મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઈ1
- અંજાર ટપ્પર ગામના જમીન મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત1
- અંજાર તાલુકાના ટપર ગામની100 એકર જમીન ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ફાળવવામાં આવતા કામ લોકોએ.....1