આ"પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે વિવિધ જૈન દેરાસરોમાં પ્રભુની નયનરમ્ય આંગી રચવામાં આવી" જૈન ધર્મના પર્વાધિરાજ ‘પર્યુષણ મહાપર્વ આજે છેલ્લો દિવસ એટલે સંવત્સરી નો દિવસ કહેવામાં આવે છે આ દિવસે બોટાદના જૈન ઉપાશ્રયમાં ગુરુ ભગવાન તો દ્વારા બાલસા સૂત્ર બોલવામાં આવે છે આ દિવસ જૈન માટે મોટામાં મોટો દિવસ ગણવામાં આવે છે આ દિવસે આખા વર્ષમાં કંઈ પણ કોઈથી બોલા ચાલી થઈ હોય તો લોકોને સમાપનાનો દિવસ ગણવામાં આવે છે અને ક્ષમાપના કહેવામાં આવે છે અને બોટાદ શહેરના બધા જિનાલયમાં સરસ મજાની અંગ રચના કરવા માં આવી હતી જેમાં મંડળની બહેનો અને ભાઈઓ તરફથી અંગ રચના કરવામાં આવી હતી અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.પર્વના પાવન દિવસો દરમિયાન શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા પ્રભુ જિનાલયોમાં તીર્થંકર પરમાત્માની વિવિધ મનોહર અને કલાત્મક અંગરચના (આંગી) કરવામાં આવી હતી.શુદ્ધ વરખ અને સુગંધિત ફૂલોના સમન્વયથી પ્રભુની નયનરમ્ય આંગી શણગારવામાં આવી હતી.ભગવાનના દિવ્ય આંગીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન-વંદન કરી ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
આ"પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે વિવિધ જૈન દેરાસરોમાં પ્રભુની નયનરમ્ય આંગી રચવામાં આવી" જૈન ધર્મના પર્વાધિરાજ ‘પર્યુષણ મહાપર્વ આજે છેલ્લો દિવસ એટલે સંવત્સરી નો દિવસ કહેવામાં આવે છે આ દિવસે બોટાદના જૈન ઉપાશ્રયમાં ગુરુ ભગવાન તો દ્વારા બાલસા સૂત્ર બોલવામાં આવે છે આ દિવસ જૈન માટે મોટામાં મોટો દિવસ ગણવામાં આવે છે આ દિવસે આખા વર્ષમાં કંઈ પણ કોઈથી બોલા ચાલી થઈ હોય તો લોકોને સમાપનાનો દિવસ ગણવામાં આવે છે અને ક્ષમાપના કહેવામાં આવે છે અને બોટાદ શહેરના બધા જિનાલયમાં
સરસ મજાની અંગ રચના કરવા માં આવી હતી જેમાં મંડળની બહેનો અને ભાઈઓ તરફથી અંગ રચના કરવામાં આવી હતી અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.પર્વના પાવન દિવસો દરમિયાન શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા પ્રભુ જિનાલયોમાં તીર્થંકર પરમાત્માની વિવિધ મનોહર અને કલાત્મક અંગરચના (આંગી) કરવામાં આવી હતી.શુદ્ધ વરખ અને સુગંધિત ફૂલોના સમન્વયથી પ્રભુની નયનરમ્ય આંગી શણગારવામાં આવી હતી.ભગવાનના દિવ્ય આંગીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન-વંદન કરી ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- હે મારા રામાપીર મારે નામ નથી કમાવું કે નથી કોઈ થી આગળ થાવું.કારણ કે મારા થી પણ સારા કામ કરવા વાળા સ્મશાનમાં રાખ થઈ ને ઉડી ગયા છે જય અખંડ ધણી1
- વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...1
- देश विदेश की ताजा रीपोटे।1
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1