Shuru
Apke Nagar Ki App…
द्वारिका का मौसम कैसा है अभी
Sandeep Das
द्वारिका का मौसम कैसा है अभी
More news from Surendranagar and nearby areas
- https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc 🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️ https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/1
- कुदरती कमाल।1
- ભાભરમાં હાઇવે પર ગોકળ ગતિએ ચાલી રહેલું ગટરોનું કામકાજ ના કારણે ત્રસ્ત થઈ ગયેલી પ્રજાની વેદના જેમાં ભાભર શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી હુકમ શ્રી રાઠોડ એ લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે ખૂબ જ ગંભીર નિવેદનો આપ્યા શું આ નિવેદનની જવાબદાર પ્રજાના પ્રતિનિધિઓ નોંધ લેશે1
- ऑफिस में काम करते समय अचानक कोई पीछे आ जाए, तो घबराहट आम बात है। लेकिन अब एक नई लेज़र ट्रिपवायर टेक्नोलॉजी इस परेशानी का हल बन रही है। जैसे ही कोई कमरे में एंट्री करता है, कंप्यूटर स्क्रीन अपने-आप सेफ मोड में चली जाती है। न कैमरा, न मैनुअल क्लिक,ये सिस्टम ऑफिस प्राइवेसी को पहले से कहीं ज्यादा स्मार्ट और सुरक्षित बना रहा है। 📹Media: Git.io #technology #engineering #privacy #hardware #innovation #OfficeLife #FutureTech #PrivacyTech #SmartOffice #TechNews1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- Overall health starts from oral health1
- સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે— આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા? લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની? હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.1
- बांग्लादेश ताज़ा खबर।1