logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
3 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Pankaj Parmar
    2
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    39 min ago
  • પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં કુલ ૧૩ બાળકોને શાળામાં પ્રવેશ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, જિલ્લા પંચાયતના સભ્ય દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમદરબેન ઠાકોર, ICDS વિભાગના મુખ્ય સેવિકા કાજલબેન ઠાકોર, CRC બાસ્પાના જગદીશભાઈ અમરાભાઈ વઢેર, સંજયભાઈ રસિકલાલ શાહ અને દાઉદપુર ગામના સરપંચ બચુભાઈ મહાદેવભાઈ ડાભી સહિત સાધુ પંકજકુમાર ભેમાજી ઠાકોર, અનિલભાઈ રાવલ, ત્રિકમદાસ સાધુ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ, રામાભાઈ લખુભાઈ નાડોદા, નશાભાઈ પરબતભાઈ નાડોદા, જલાભાઈ નાડોદા, નરેશજી ઠાકોર અને રમેશજી ઠાકોર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ બાદ તરત જ એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવાના હેતુથી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે બાળકો માટે સ્કૂલબેગના દાતા સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ અને સ્લેટના દાતા હરખાભાઈ જેસંગભાઈ નાડોદાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, બાળશિક્ષણના વ્યાપ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં, શાળાના આચાર્ય નરસંગભાઈ રામાભાઈ નાડોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    3
    પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં કુલ ૧૩ બાળકોને શાળામાં પ્રવેશ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, જિલ્લા પંચાયતના સભ્ય દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમદરબેન ઠાકોર, ICDS વિભાગના મુખ્ય સેવિકા કાજલબેન ઠાકોર, CRC બાસ્પાના જગદીશભાઈ અમરાભાઈ વઢેર, સંજયભાઈ રસિકલાલ શાહ અને દાઉદપુર ગામના સરપંચ બચુભાઈ મહાદેવભાઈ ડાભી સહિત સાધુ પંકજકુમાર ભેમાજી ઠાકોર, અનિલભાઈ રાવલ, ત્રિકમદાસ સાધુ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ, રામાભાઈ લખુભાઈ નાડોદા, નશાભાઈ પરબતભાઈ નાડોદા, જલાભાઈ નાડોદા, નરેશજી ઠાકોર અને રમેશજી ઠાકોર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશોત્સવ બાદ તરત જ એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવાના હેતુથી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે બાળકો માટે સ્કૂલબેગના દાતા સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ અને સ્લેટના દાતા હરખાભાઈ જેસંગભાઈ નાડોદાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, બાળશિક્ષણના વ્યાપ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં, શાળાના આચાર્ય નરસંગભાઈ રામાભાઈ નાડોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_ઠાકોર દશરથભાઈ નવાભાઈ
    ઠાકોર દશરથભાઈ નવાભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • સમી તાલુકાના સોનાર ગામે ગૌચર જમીનમાં કેમિકલયુક્ત લાલચોળ પાણી ઠલવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ લાલ કેમિકલયુક્ત પાણીને કારણે આજુબાજુના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, એટલું જ નહીં, પરંતુ કેમિકલના કારણે બનેલા ખાબોચિયામાં અબોલ પશુઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. આ ઘટના બાદ ગ્રામલોકોએ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે તંત્ર દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સમી તાલુકાના સોનાર ગામની ખાડીમાં કેમિકલ ઠલવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    સમી તાલુકાના સોનાર ગામે ગૌચર જમીનમાં કેમિકલયુક્ત લાલચોળ પાણી ઠલવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ લાલ કેમિકલયુક્ત પાણીને કારણે આજુબાજુના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, એટલું જ નહીં, પરંતુ કેમિકલના કારણે બનેલા ખાબોચિયામાં અબોલ પશુઓ માટે મોટું જોખમ ઊભું થયું છે.

આ ઘટના બાદ ગ્રામલોકોએ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે તંત્ર દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સમી તાલુકાના સોનાર ગામની ખાડીમાં કેમિકલ ઠલવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    41 min ago
  • રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય સુરેશ ઠાકોરે દારૂના દુષણ સામે કડક પ્રહાર કર્યો છે. તેમના આ પ્રહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
    1
    રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય સુરેશ ઠાકોરે દારૂના દુષણ સામે કડક પ્રહાર કર્યો છે. તેમના આ પ્રહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • રાજપુતાના પરીવારના હરીશચંદ્રના નિયમો અને વિચારધારા પર આધારિત એક નાનકડી કહાણી હવે દરરોજ આપના મોબાઈલ ઉપર ઉપલબ્ધ થશે. આ કહાણી જોવા માટે ચૂકવું નહીં, કારણ કે તે હરીશચંદ્રને રાજસ્થાનની વિચારધારા અને નિયમોના અમલીકરણ સમાન રજૂ કરે છે.
    1
    રાજપુતાના પરીવારના હરીશચંદ્રના નિયમો અને વિચારધારા પર આધારિત એક નાનકડી કહાણી હવે દરરોજ આપના મોબાઈલ ઉપર ઉપલબ્ધ થશે. આ કહાણી જોવા માટે ચૂકવું નહીં, કારણ કે તે હરીશચંદ્રને રાજસ્થાનની વિચારધારા અને નિયમોના અમલીકરણ સમાન રજૂ કરે છે.
    user_𝐇𝐚𝐫𝐞𝐬𝐡 𝐬𝐨𝐧𝐢
    𝐇𝐚𝐫𝐞𝐬𝐡 𝐬𝐨𝐧𝐢
    ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના થરાદના ચાર રસ્તા વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની માંગણી હવે વધુ ઉગ્ર બની છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વહેલી તકે જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે.
    1
    બનાસકાંઠા જિલ્લાના થરાદના ચાર રસ્તા વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની માંગણી હવે વધુ ઉગ્ર બની છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વહેલી તકે જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    18 min ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા નજીક આવેલા એસવાડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ટ્રેલર અને રીક્ષા વચ્ચે થઈ હતી.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા નજીક આવેલા એસવાડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ટ્રેલર અને રીક્ષા વચ્ચે થઈ હતી.
    user_ઠાકોર સંજય
    ઠાકોર સંજય
    દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.