એન્કર/વોઇસ ઓવર: ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીને લઈને વાપી અને સંજાણ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા છે. હાથમાં ઝંડાઓ લઈને લોકો રેલીમાં જોડાયા છે, જ્યારે નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. મોહમ્મદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને મુબારકબાદ પાઠવી રહ્યા છે અને પયગંબર સાહેબ ﷺ પ્રત્યે પોતાની મોહબ્બત અને આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. પયગંબર હઝરત મુહમ્મદ ﷺની મોહબ્બત અંગે સહિહ અલ-બુખારીની હદીસ નંબર 15માં હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે: “તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ ઈમાનવાળો નથી બની શકતો, જ્યાં સુધી હું તેને તેના પિતા, તેની સંતાન અને તમામ લોકો કરતાં વધુ પ્રિય ન હોઉં.” આ જ મોહબ્બત અને આસ્થાની લાગણી સાથે વાપી અને સંજાણ વિસ્તારમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉત્સાહભર્યું વાતાવરણ આ ઉજવણીની ભવ્યતાને દર્શાવી રહ્યું છે. ઈદ-એ-મિલાદુન્નબીની તમામ દેશવાસીઓને દિલથી મુબારકબાદ.
એન્કર/વોઇસ ઓવર: ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીને લઈને વાપી અને સંજાણ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા છે. હાથમાં ઝંડાઓ લઈને લોકો રેલીમાં જોડાયા છે, જ્યારે નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. મોહમ્મદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને મુબારકબાદ પાઠવી રહ્યા છે અને પયગંબર સાહેબ ﷺ પ્રત્યે પોતાની મોહબ્બત અને આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. પયગંબર હઝરત મુહમ્મદ ﷺની મોહબ્બત અંગે સહિહ અલ-બુખારીની હદીસ નંબર 15માં હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે: “તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ ઈમાનવાળો નથી બની શકતો, જ્યાં સુધી હું તેને તેના પિતા, તેની સંતાન અને તમામ લોકો કરતાં વધુ પ્રિય ન હોઉં.” આ જ મોહબ્બત અને આસ્થાની લાગણી સાથે વાપી અને સંજાણ વિસ્તારમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉત્સાહભર્યું વાતાવરણ આ ઉજવણીની ભવ્યતાને દર્શાવી રહ્યું છે. ઈદ-એ-મિલાદુન્નબીની તમામ દેશવાસીઓને દિલથી મુબારકબાદ.
- *🚨આ છે વલસાડની નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!* *🚨આ છે વલસાડની નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!1
- વલસાડ નગરપાલિકા તંત્રની કામગીરી સામે હવે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે! ભીડભંજન મંદિર પાછળ રોજીરોટી કમાતા નાના વેપારીઓના ધંધા આજે દબાણના નામે દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે—આ જ વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા દરરોજ ₹30ની પાવતી રસીદ લેવામાં આવે છે! જો આ જગ્યા દબાણ છે, તો પછી પાવતી શા માટે લેવામાં આવે છે? અને જો નગરપાલિકા પાવતી લઈને આ લોકોને ધંધો કરવાની મંજૂરી આપે છે, તો પછી અચાનક આ જ ધંધો દબાણ કેવી રીતે બની ગયો? આ લોકો કોઈ મોટા વેપારી નથી… કોઈ કરોડો રૂપિયાના માલિક નથી… રોજ કમાય અને રોજ ખાય એવા ગરીબ પરિવારો છે. તેમની રોજીરોટી પર આજે સરકારી કાર્યવાહીનો બુલડોઝર ફરી રહ્યો છે! નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જે દબાણરૂપ છે, તે દૂર કરવામાં આવે છે. વાત કાયદાની છે તો કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ! વલસાડ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર દુકાનોનો વિસ્તાર, ગેરકાયદેસર બાંધકામ અને વર્ષોથી ઉભેલા દબાણો નજરે પડે છે… તો સવાલ એ છે કે કાર્યવાહી ત્યાં કેમ નથી થતી? શું નગરપાલિકાનો કાયદો માત્ર ગરીબોના થડા અને લારી સુધી જ સીમિત છે? એક તરફ પાવતી ફાડવામાં આવે… અને બીજી તરફ એ જ ધંધાને દબાણ ગણાવી હટાવવામાં આવે… તો આ આખી પ્રક્રિયાની જવાબદારી કોની? ગરીબોના પેટ પર લાત મારવી સહેલી છે… પરંતુ સાચો કાયદો એ છે, જે નાના હોય કે મોટા—દરેક માટે એકસરખો લાગુ પડે! હવે વલસાડના નાગરિકોનો સીધો સવાલ છે— દબાણ છે તો પાવતી શા માટે? અને પાવતી છે તો દબાણ કેવી રીતે? આ સવાલનો જવાબ વલસાડ નગરપાલિકા તંત્રએ આપવો જ પડશે! #Valsad1
- Post by Govind अहीवर1
- સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી આપવામાં આવી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ઝોન-6ના ડીસીપી પરમાર સાહેબ, એસીપી એસ.સી. તરડે સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. દેસાઈ સાહેબ તેમજ વિવિધ આગેવાનો સહભાગી બન્યા હતા. મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં ભાઈચારો, કોમી એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.1
- *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है। *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है।1
- भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo1
- વલસાડ નગરપાલિકા હોસ્પિટલ: લાખોની ગ્રાન્ટ છતાં બાથરૂમની આવી હાલત! વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ અને બજેટની વાતો થાય છે… પણ અહીંની બાથરૂમની તસવીરો જોઈને તમે પણ કહેશો—આ પૈસા આખરે જાય છે ક્યાં? કેમેરામાં જરા ધ્યાનથી જુઓ… ડસ્ટબિન રાખવામાં આવી છે, પરંતુ તેમાં કચરો નાખવા માટે પોલિથિન કે કચરાની થેલી સુધીની વ્યવસ્થા નથી! હવે આ નળ જુઓ… નળની હાલત એવી છે કે જાણે વર્ષોથી તેની કોઈને ખબર જ ન હોય! જ્યાં પાણી નથી આવતું ત્યાં વોશબેસિન ઠીક થાક હાલતમાં અને જ્યાં પાણી આવે ત્યાં પણ વોસબેસીન જોવા લાયક. હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં તો સુવિધા કરતાં બેદરકારી વધારે નજરે પડી રહી છે! સવાલ સીધો છે… જો હોસ્પિટલની મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે સરકારી નાણાં ફાળવવામાં આવે છે, તો પછી આટલી ખરાબ હાલત કેમ? શું અધિકારીઓ માત્ર ગ્રાન્ટ આવે ત્યાં સુધી જ જાગે છે? કે પછી ગ્રાન્ટ આવ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓની જવાબદારી ભૂલી જાય છે? દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સ્વચ્છ બાથરૂમ કોઈ લક્ઝરી નથી… આ તો મૂળભૂત સુવિધા અને જરૂરીયાત છે! હવે જોવાનું એ છે કે આ તસવીરો સામે આવ્યા બાદ વલસાડ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી દર્દીઓ અને તેમના પરિવારજનોને આવી જ હાલતમાં બાથરૂમ વાપરવાની ફરજ પડશે? સવાલ તો ઘણો મોટો છે… જવાબદારી કોની?1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।1