Shuru
Apke Nagar Ki App…
દાહોદના અભલોદમાં લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગ બાદ 400થી વધુ લોકોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઝાડા-ઊલ્ટીની ફરિયાદ થતાં ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. ઘણા લોકો હજી પણ સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે. દાહોદના અભલોદમાં લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગ બાદ 400થી વધુ લોકોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઝાડા-ઊલ્ટીની ફરિયાદ થતાં ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. ઘણા લોકો હજી પણ સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે.
MUKESH SHARMA
દાહોદના અભલોદમાં લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગ બાદ 400થી વધુ લોકોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઝાડા-ઊલ્ટીની ફરિયાદ થતાં ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. ઘણા લોકો હજી પણ સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે. દાહોદના અભલોદમાં લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગ બાદ 400થી વધુ લોકોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઝાડા-ઊલ્ટીની ફરિયાદ થતાં ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. ઘણા લોકો હજી પણ સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે.
More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat crime news1
- Post by Pankaj Parmar1
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામમાં વર્ષ ૨૦૨૪માં સગાઈ બાબતની અદાવત રાખીને એક અગ્રણી વ્યક્તિની કરપીણ હત્યા કરવાના કેસમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીને તકસિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે જેને લઈને પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે1
- Post by Dashrath thakor1
- Post by Pooja patel1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.1