Shuru
Apke Nagar Ki App…
જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.
રજની ભાઈ પરીખ
જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતના ગીરમાં સિંહની પજવણી કરનારા ૮ શખ્સો ઝડપાયા છે. આ શખ્સો પર ગીરમાં સિંહની પજવણી કરવાનો અને ત્યારબાદ તે પજવણીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.1
- બોટાદના ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કોમ્બિંગ નાઇટ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે ચોરી અથવા છળકપટથી મેળવેલ 1 મોટર સાઇકલ તથા 4 મોબાઇલ ફોન સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.1
- રાજકોટ જિલ્લાના લોઠડા ગામે આવેલી શ્રી ટેકનો કાસ્ટ કંપનીના ભઠ્ઠી વિભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે મૂળ બિહારના મજૂર કૃષ્ણ પંડીતનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે કંપનીની બેદરકારીના કારણે જ આ મોત થયું છે. કંપનીમાં રોબોટ કે સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાના કારણે મજૂરને શોર્ટ લાગ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કૃષ્ણ પંડિતના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મજૂરો પણ ભેગા થયા છે.4
- અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ સુવિધાના અભાવે સ્થાનિક ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ગામમાં નેટવર્ક ન હોવાને કારણે કટોકટીના સમયે જરૂરી એવી ૧૦૮ ઈમરજન્સી સેવા મેળવવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જ્યારે તમામ પ્રકારની ડિજિટલ સેવાઓ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ડિજિટલ ભારતના આ યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાનો અભાવ ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને, ગ્રામજનો દ્વારા સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ઓતારિયા ગામમાં મોબાઈલ ટાવર સ્થાપિત કરી આ નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નમ્ર પરંતુ મક્કમ અપીલ કરવામાં આવી છે.1
- વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે સુરતની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી છે. તેઓ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત ત્રણ દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરત પહોંચ્યા છે. સુરતમાં લાંબા સમય બાદ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની આવી કોઈ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. દિલ્હી ગેટ સ્થિત VHP કાર્યાલય ખાતે આલોક કુમારની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ મીડિયા સંબોધન દરમિયાન અધ્યક્ષ આલોક કુમાર દ્વારા રામ મંદિરમાં થયેલ ચોરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે લવ જિહાદના મુદ્દા પર પણ પોતાનું નિવેદન આપ્યું છે.1
- લોકો કહે છે કે ક્યારે કોને કોની જરૂર પડી જાય એ કોઈ નથી જાણતું.1
- અમરેલીના વિરપુર પંથકમાં વરૂણદેવને મનાવવા માટે ખેડૂતો દ્વારા ૧૨ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપુરમાં આયોજિત આ ધૂનમાં પંથકના ખેડૂતોએ એકઠા થઈને વરૂણદેવને રીઝવવા માટે ભક્તિભાવપૂર્વક આ અખંડ રામધૂન બોલાવી હતી.1
- બોટાદના તુરખા રોડના અધૂરા કામને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં યોગ્ય ડાયવર્ઝનનો અભાવ હોવાના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।1
- સુરતના ઉધના વિસ્તારમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉધના નવ નંબર વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ અને ઘાતકી હત્યા કરવામાં આવી છે. જૂની દુશ્મનીમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.1