Shuru
Apke Nagar Ki App…
मणीपुर समस्या। News Ripot
રજની ભાઈ પરીખ
मणीपुर समस्या। News Ripot
More news from ગુજરાત and nearby areas
- ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું1
- ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી5
- નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા3
- ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં. બે દિવસ નના રિમાન્ડ મંજુર.1
- ऑपरेशन °शुद्धि » कामरी के डिप्टी पुलिस कमिश्नर ने बताया है कि कामरी शहर के कुछ इलाकों में नकली घी बेचा जा रहा है, और कामरी शहर के लोगों को इसकी बिक्री को रोकने के लिए सख्त कार्रवाई करनी चाहिए और नकली घी का सेवन करने से पहले दोषियों को गिरफ्तार करना चाहिए, ऐसा कामरी के डिप्टी पुलिस कमिश्नर ने कहा, राजधिपिस नंबर एस.ओ. शहर पुलिस के मार्गदर्शन में काफी काम किया गया है। उपरोक्त जानकारी के बाद, शहर पुलिस के पीआई ए.एस. सोनारा ने घी और अन्य अवैध ड्रग्स बेचने वाले लोगों को पकड़ने के लिए शहर पुलिस के लोगों की अलग-अलग टीमें बनाईं। उस दौरान, ऐसी दवाएं बेचने वाले लोगों के बारे में जानकारी हासिल करने के लिए तकनीकी निगरानी और मानव संसाधन का संचालन किया गया। उस दौरान, शहर पुलिस के पी.ओ.एस. एम.डी. हादिया, शहर पुलिस की टीम के प्रमुख जगशीभाई शातिभाई और ए.पी.सी.डी.वी.डी.ए.एन. गंभीरदान, आरोपी (1) भरतभाई गोगनभाई पोलरा U.V.-48 बिजनेस.रेसिडेंट.लॉट नंबर 140 आशोपालव सोसाइटी सेक्शन-02 पटेल पाक½ पास कैनाल रोड कमरज ता.कमरज हा.रात Ⱥुल वतन विलेज.चरखा ता.धार हा.अमर°ली और (2) अमीन बाउभाई वधवाना U.V.-45 बिजनेस.रेसिडेंट.फ्लैट नंबर F/09 सोहम अपार्टमेंट रंगीला पाक सोसाइटी घोड़दोद रोड उमरा शरवार के रहने वालों को गिरफ्तार किया गया और उनके पास से 35,81,530/- रुपये का नकली/मिलावटी “घी” और घी बनाने में इस्तेमाल होने वाला सामान, मोबाइल फोन और कैश जब्त किया गया। आरोपी मज़दूर से पूछताछ में पता चला कि ऊपर बताए गए जुर्म में शामिल आरोपी अपने फ़ायदे के लिए इलाके की दुकानों, हाईवे पर होटलों/ढाबों और आस-पास के ज़िलों में मार्केट प्राइस से कम कीमत पर सामान बेच रहे थे। आरोपी मज़दूर के ख़िलाफ़ S.I.D.C. पुलिस स्टेशन में केस दर्ज किया गया है। जिस जगह पर सामान रजिस्टर्ड था, वह है- (1) प्लॉट नंबर I/33, लुम्मी पार्क के सामने, HB सबडिवीज़न के पास, सचान HB I.D.C, गुरदासपुर। (2) प्लॉट नंबर 79, गीता नगर सेक्शन C, तलंगपुर, चोयाची, गुरदासपुर में गोडाउन। ज़ब्त किया गया सामान है- मिलावटी घी जिसकी कीमत Rs.14,19,960/- है। घी बनाने में इस्तेमाल होने वाली मशीनें और कच्चा माल जिसकी कीमत Rs.21,61,570/- है और दूसरा सामान जिसकी कीमत Rs.36,36,530/- है, ज़ब्त किया गया है।1
- ગુજરાત ના હવામાન વિષે સમાચાર.1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું શાહી વાઘા સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1