logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠા... હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી.... આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું... હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.... ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..

19 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
19 hrs ago

સાબરકાંઠા... હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી.... આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું... હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.... ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા જિલ્લામાં વિકાસની દિશામાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર સુધી નવી બ્રોડગેજ રેલવે સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન Narendra Modiએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી સેવા શરૂ થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા અને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા માટે રવાના થઈ હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટો લાભ મળશે. આ રીતે, નવી રેલવે સેવા સાબરકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવતી વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ નવી ટ્રેન સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં વિકાસની દિશામાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર સુધી નવી બ્રોડગેજ રેલવે સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન Narendra Modiએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી સેવા શરૂ થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા અને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા માટે રવાના થઈ હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટો લાભ મળશે. આ રીતે, નવી રેલવે સેવા સાબરકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવતી વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ નવી ટ્રેન સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    1
    બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન
મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬
પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે.
આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    1
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.
    4
    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો
ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી  સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ  હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • મહાઆરતી હનુમાન જન્મોત્સવ ૦૨/૦૪/૨૦૨૬
    1
    મહાઆરતી હનુમાન જન્મોત્સવ
૦૨/૦૪/૨૦૨૬
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    1
    ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન એક રસપ્રદ સ્થિતિ જોવા મળી હોવાની ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમ માટે લોકોની અવરજવર સુગમ બનાવવા માટે આશરે 2000 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આસપાસના વિસ્તારોમાંથી લોકોને લાવવામાં અને પાછા મુકવામાં સરળતા રહે. પરંતુ સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે ભાષણ શરૂ થતા કેટલાક લોકો સ્થળ પરથી ઊભા થઈને બહાર નીકળતા જોવા મળ્યા. આ બાબતને લઈને રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે કાર્યક્રમ લાંબો હોવાથી લોકો વચ્ચે થોડી અવરજવર થઈ હતી, જ્યારે કેટલાક લોકો આને રાજકીય રીતે પણ જોતા જોવા મળે છે. આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવ્યું નથી. (રિપોર્ટ: વિષ્ણુ ઠાકોર
    1
    બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન એક રસપ્રદ સ્થિતિ જોવા મળી હોવાની ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમ માટે લોકોની અવરજવર સુગમ બનાવવા માટે આશરે 2000 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આસપાસના વિસ્તારોમાંથી લોકોને લાવવામાં અને પાછા મુકવામાં સરળતા રહે.
પરંતુ સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે ભાષણ શરૂ થતા કેટલાક લોકો સ્થળ પરથી ઊભા થઈને બહાર નીકળતા જોવા મળ્યા. આ બાબતને લઈને રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
કેટલાક લોકોનું કહેવું છે કે કાર્યક્રમ લાંબો હોવાથી લોકો વચ્ચે થોડી અવરજવર થઈ હતી, જ્યારે કેટલાક લોકો આને રાજકીય રીતે પણ જોતા જોવા મળે છે. આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવ્યું નથી.
(રિપોર્ટ: વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    29 min ago
  • સાબરકાંઠા... હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી.... આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું... હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.... ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..
    1
    સાબરકાંઠા...
હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી....
આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું...
હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો....
ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.