Shuru
Apke Nagar Ki App…
નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.
Daily amod news
નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.
More news from Bharuch and nearby areas
- નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.1
- Ek kahani..... MAA1
- નફાની લાલચ આપી એક કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગેંગના 4ની ધરપકડ1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ખાખરીયા કેનાલ પાસે આવેલ પવનચક્કીની પાંખો બનાવતી કંપનીના સ્ટોરેજ યાર્ડમાં લાગી ભીષણ આગ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ1