logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે મહીસાગરના સંતરામપુર ખાતે 'વિકાસ સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સંતરામપુરના આંગણે વિકાસનો હુંકાર... માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે મહીસાગરના સંતરામપુર ખાતે 'વિકાસ સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જનકલ્યાણના કાર્યોને આગળ ધપાવવા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે

4 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
4 hrs ago
3ad97c9d-7dd7-41ac-94de-f3316ee5ae8c
f29d5fee-bda5-43ce-89ee-dd9c3000e01d
66eaa03d-6c02-4fdc-b560-ce7db88f44e7
6e707025-dd35-4135-815f-69c4c4cf44f7

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે મહીસાગરના સંતરામપુર ખાતે 'વિકાસ સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સંતરામપુરના આંગણે વિકાસનો હુંકાર... માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે મહીસાગરના સંતરામપુર ખાતે 'વિકાસ સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જનકલ્યાણના કાર્યોને આગળ ધપાવવા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    45 min ago
  • ​📍 સંતરામપુર, મહીસાગર ​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    1
    ​📍 સંતરામપુર, મહીસાગર
​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.
    1
    ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી 
આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર 
રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે.
ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    18 hrs ago
  • કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.
    3
    કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ
અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    1
    હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે
    1
    ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. 
ખરેખર ભ્રષ્ટાચાર નૂ  પ્રમાન  વધી ગયો છે
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો
    1
    મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.