logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

2 hrs ago
user_Bharatsinh chauhan
Bharatsinh chauhan
સાણંદ, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

More news from ગુજરાત and nearby areas
  • આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    4
    આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી છે. આ ખુલાસા દ્વારા પોલીસે કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
    1
    અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી છે. આ ખુલાસા દ્વારા પોલીસે કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    30 min ago
  • ભરત તિવારીના એનકાઉન્ટર પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે, જે ફેસબુક લાઈવના સંદર્ભમાં હોવાનું જણાવાયું છે. શ્યામ કુશવાહના રિપોર્ટમાં આ વીડિયોનો ઉલ્લેખ કરાયો છે અને ફેસબુક લાઈવ પછી શું ઘટનાઓ બની તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
    1
    ભરત તિવારીના એનકાઉન્ટર પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે, જે ફેસબુક લાઈવના સંદર્ભમાં હોવાનું જણાવાયું છે. શ્યામ કુશવાહના રિપોર્ટમાં આ વીડિયોનો ઉલ્લેખ કરાયો છે અને ફેસબુક લાઈવ પછી શું ઘટનાઓ બની તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
    user_Aima hindi news
    Aima hindi news
    News Anchor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • ભક્તોને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ સંદેશ 'જય શ્રીકષ્ટભંજનદેવ'ના ઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કરે છે અને સૂચવે છે કે હનુમાનજીના આશીર્વાદ સાથે કાર્યનો શુભારંભ કરવાથી સકારાત્મકતા આવે છે.
    1
    ભક્તોને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ સંદેશ 'જય શ્રીકષ્ટભંજનદેવ'ના ઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કરે છે અને સૂચવે છે કે હનુમાનજીના આશીર્વાદ સાથે કાર્યનો શુભારંભ કરવાથી સકારાત્મકતા આવે છે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • અમદાવાદ મિત્ર ન્યૂઝ ચેનલ દર્શકોને 20 જૂન 2026ના રોજ પ્રસારિત થનારી ટોપ 10 મુખ્ય ખબરો જોવા માટે આમંત્રિત કરે છે. ચેનલ આસપાસ બનતી ઘટનાઓની સચોટ વિગતો તત્કાલ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ, શેર અને કમેન્ટ કરવા તેમજ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 8866167867 નંબર પર સંપર્ક કરવા વિનંતી કરે છે.
    1
    અમદાવાદ મિત્ર ન્યૂઝ ચેનલ દર્શકોને 20 જૂન 2026ના રોજ પ્રસારિત થનારી ટોપ 10 મુખ્ય ખબરો જોવા માટે આમંત્રિત કરે છે. ચેનલ આસપાસ બનતી ઘટનાઓની સચોટ વિગતો તત્કાલ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ, શેર અને કમેન્ટ કરવા તેમજ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 8866167867 નંબર પર સંપર્ક કરવા વિનંતી કરે છે.
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.
    1
    અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં વધી રહેલા તણાવ અને સરહદી વિસ્તારોમાં ચાલી રહેલી કાર્યવાહીઓને લઈને વર્તમાન રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વર્તમાન સરકારનું વલણ એવું લાગે છે કે જાણે સમાજમાં વિભાજન અને તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય. ગેહલોતે જણાવ્યું કે બાડમેર, જેસલમેર અને બીકાનેર જેવા સરહદી વિસ્તારોમાં આઝાદી પછીથી ભાઈચારો અને સામાજિક સૌહાર્દ કાયમ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો રહે છે, તેમ છતાં ક્યારેય રમખાણો કે ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળો, મસ્જિદો અને દરગાહો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીઓથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગેહલોતે ભારપૂર્વક કહ્યું કે ઘણા એવા ધાર્મિક સ્થળો પણ છે જ્યાં તમામ સમુદાયના લોકો શ્રદ્ધા રાખે છે, છતાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું હતું કે આવી કાર્યવાહીઓથી સામાજિક સૌહાર્દ પ્રભાવિત થઈ શકે છે અને સરકારે આ વિષય પર સંવેદનશીલતાથી કામ કરવું જોઈએ. પૂર્વ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પ્રશાસન અને સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બંધારણની ભાવના મુજબ તમામ નાગરિકોને ન્યાય મળે. તેમણે જિલ્લા પ્રશાસન, પોલીસ અને અન્ય અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની વાત કહી અને જણાવ્યું કે તેમણે એવા કોઈપણ પગલાંથી બચવું જોઈએ જેનાથી સમાજમાં તણાવ અથવા અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ગેહલોતે આરોપ લગાવ્યો કે દેશ અને રાજ્યમાં ધ્રુવીકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીલક્ષી લાભ માટે સમાજને ધર્મ અને સમુદાયના આધારે વહેંચવાનો પ્રયાસ થવો જોઈએ નહીં. તેમનું માનવું છે કે લોકશાહીમાં તમામ વર્ગોને સાથે લઈને ચાલવું અને સામાજિક સમરસતા જાળવી રાખવી એ સરકારની સૌથી મોટી જવાબદારી છે. તેમણે ચેતવણી આપી કે જો સમયસર સંવાદ અને સંતુલિત વલણ અપનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ જટિલ બની શકે છે. ગેહલોતે સરકારને અપીલ કરી કે સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ, ભાઈચારો અને પરસ્પર વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે, જેથી રાજસ્થાનની સૌહાર્દપૂર્ણ ઓળખ બની રહે.
    1
    પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં વધી રહેલા તણાવ અને સરહદી વિસ્તારોમાં ચાલી રહેલી કાર્યવાહીઓને લઈને વર્તમાન રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વર્તમાન સરકારનું વલણ એવું લાગે છે કે જાણે સમાજમાં વિભાજન અને તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય.

ગેહલોતે જણાવ્યું કે બાડમેર, જેસલમેર અને બીકાનેર જેવા સરહદી વિસ્તારોમાં આઝાદી પછીથી ભાઈચારો અને સામાજિક સૌહાર્દ કાયમ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો રહે છે, તેમ છતાં ક્યારેય રમખાણો કે ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળો, મસ્જિદો અને દરગાહો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીઓથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગેહલોતે ભારપૂર્વક કહ્યું કે ઘણા એવા ધાર્મિક સ્થળો પણ છે જ્યાં તમામ સમુદાયના લોકો શ્રદ્ધા રાખે છે, છતાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું હતું કે આવી કાર્યવાહીઓથી સામાજિક સૌહાર્દ પ્રભાવિત થઈ શકે છે અને સરકારે આ વિષય પર સંવેદનશીલતાથી કામ કરવું જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પ્રશાસન અને સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બંધારણની ભાવના મુજબ તમામ નાગરિકોને ન્યાય મળે. તેમણે જિલ્લા પ્રશાસન, પોલીસ અને અન્ય અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની વાત કહી અને જણાવ્યું કે તેમણે એવા કોઈપણ પગલાંથી બચવું જોઈએ જેનાથી સમાજમાં તણાવ અથવા અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ગેહલોતે આરોપ લગાવ્યો કે દેશ અને રાજ્યમાં ધ્રુવીકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીલક્ષી લાભ માટે સમાજને ધર્મ અને સમુદાયના આધારે વહેંચવાનો પ્રયાસ થવો જોઈએ નહીં. તેમનું માનવું છે કે લોકશાહીમાં તમામ વર્ગોને સાથે લઈને ચાલવું અને સામાજિક સમરસતા જાળવી રાખવી એ સરકારની સૌથી મોટી જવાબદારી છે. તેમણે ચેતવણી આપી કે જો સમયસર સંવાદ અને સંતુલિત વલણ અપનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ જટિલ બની શકે છે. ગેહલોતે સરકારને અપીલ કરી કે સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ, ભાઈચારો અને પરસ્પર વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે, જેથી રાજસ્થાનની સૌહાર્દપૂર્ણ ઓળખ બની રહે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    8 hrs ago
  • અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ ઝડપમાં ગામના મહિલા સરપંચના પતિ ભીખાભાઈ અને તેમના પુત્ર મયુરભાઈ પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભીખાભાઈ ગામના મહિલા સરપંચના પતિ છે, જ્યારે તેમના પુત્ર મયુરભાઈના પત્ની તાલુકા પંચાયતના ડેલીગેટ સભ્ય છે. આ હિંસક ઝડપ દરમિયાન બંને પક્ષે સામસામે પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભીખાભાઈ અને મયુરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે સામા પક્ષે પણ બે લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ સામસામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
    4
    અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ ઝડપમાં ગામના મહિલા સરપંચના પતિ ભીખાભાઈ અને તેમના પુત્ર મયુરભાઈ પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભીખાભાઈ ગામના મહિલા સરપંચના પતિ છે, જ્યારે તેમના પુત્ર મયુરભાઈના પત્ની તાલુકા પંચાયતના ડેલીગેટ સભ્ય છે.

આ હિંસક ઝડપ દરમિયાન બંને પક્ષે સામસામે પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભીખાભાઈ અને મયુરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે સામા પક્ષે પણ બે લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ સામસામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.