logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહા ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભંડારાનો 6 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ ભંડારામાં જગદીશભાઈ વસાવા,વિનયભાઈ વસાવા,ઈશ્વરભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

21 hrs ago
user_Devendra Vasava
Devendra Vasava
Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
21 hrs ago

વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહા ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભંડારાનો 6 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ ભંડારામાં જગદીશભાઈ વસાવા,વિનયભાઈ વસાવા,ઈશ્વરભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

More news from ગુજરાત and nearby areas
  • વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયતમાં સમાવીષ્ઠ શિર અને દોલતપુર બેઠક પર ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આગેવાન રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા અને નવા નગર ગામના આગેવાન વાસુ વસાવા,મનહર વસાવા,નવા નગર ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ જન સંપર્ક અભિયાન અંતર્ગત વાલિયા તાલુકાના ચંદેરીયા,સુકવણા,શિર અને દોલતરપુર ગામમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરી પેમ્પ્લેટ વિતરણ કર્યું હતું.
    1
    વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયતમાં સમાવીષ્ઠ શિર અને દોલતપુર બેઠક પર ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આગેવાન રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા અને નવા નગર ગામના આગેવાન વાસુ વસાવા,મનહર વસાવા,નવા નગર ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ જન સંપર્ક અભિયાન અંતર્ગત વાલિયા તાલુકાના ચંદેરીયા,સુકવણા,શિર અને દોલતરપુર ગામમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરી પેમ્પ્લેટ વિતરણ કર્યું હતું.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
  • ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    1
    ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    17 min ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    21 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    22 hrs ago
  • મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી
    1
    મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના  રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • योगी चौक में गांजा बनाने का वीडियो तेजी से वायरल हो रहा है कितनी मेहनत करते हैं! गांजा बनाने में सूरत के योगी चौक स्थित एप्पल स्क्वायर की हालत देखिए। जहां सूरत में नशा मुक्त अभियान चल रहा है नो ड्रग्स ऐसे में ये वीडियो सामने आया है क्या ये साहब का कोई इलाज है इस के चलते सोसाइटी में फैमिली और बच्चे पर क्या प्रभाव गिरेगा बड़ी तेजी से नशे की और बढ़ते हुए नजर आ रहे है युवा
    1
    योगी चौक में गांजा बनाने का वीडियो तेजी से वायरल हो रहा है कितनी मेहनत करते हैं! गांजा बनाने में सूरत के योगी चौक स्थित एप्पल स्क्वायर की हालत देखिए। जहां सूरत में नशा मुक्त अभियान चल रहा है नो ड्रग्स ऐसे में ये वीडियो सामने आया है क्या ये साहब का कोई इलाज है
इस के चलते सोसाइटी में फैमिली और बच्चे पर क्या प्रभाव गिरेगा बड़ी तेजी से नशे की और बढ़ते हुए नजर आ रहे है युवा
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    41 min ago
  • વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહા ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભંડારાનો 6 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ ભંડારામાં જગદીશભાઈ વસાવા,વિનયભાઈ વસાવા,ઈશ્વરભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
    1
    વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહા ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભંડારાનો 6 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ ભંડારામાં જગદીશભાઈ વસાવા,વિનયભાઈ વસાવા,ઈશ્વરભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.