Shuru
Apke Nagar Ki App…
22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતા 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ગત વર્ષે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના પીડિતોને દેશ ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પની આ ઘડીમાં એકજૂથ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં.પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય
ILESH PATEL
22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતા 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ગત વર્ષે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના પીડિતોને દેશ ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પની આ ઘડીમાં એકજૂથ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં.પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય
More news from ગુજરાત and nearby areas
- helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app1
- प्रिय गोमतीपुर की जनता, सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका 2026 के चुनाव में आपके सामने हाजिर हूँ। सीपीआई(एम) गरीबों की पार्टी है, मजदूरों की पार्टी है। हम सब मजदूर हैं, हम सब गरीब परिवार से आते हैं। पिछले 30 साल से गोमतीपुर में यह पार्टी गायब थी, अब फिर से लौटी है आपके हक, अधिकार और बेहतरी के लिए। यह पार्टी आपके लिए लड़ती है – सस्ती राशन, अच्छी शिक्षा, स्वास्थ्य सुविधा, नौकरी, मजदूरी बढ़ोतरी, पानी-बिजली और साफ-सफाई के लिए। यह कोई अमीरों की पार्टी नहीं, बल्कि सच्ची मजदूरों और गरीबों की आवाज है। आपका एक वोट इस पार्टी को मजबूत बनाएगा। आपका एक वोट गोमतीपुर को बदल देगा। आपका एक वोट हमारे बच्चों के उज्ज्वल भविष्य के लिए होगा। अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए। आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ, फैसल अली शौकत अली सिद्दीकी सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 383
- राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।1
- Post by Natvar D Solanki1
- welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.2
- નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- અમદાવાદ ગ્રામ્યના ધંધુકા મર્ડર કેસમાં હવે કાનૂની કાર્યવાહી તેજ બની છે। પકડાયેલા બે મુખ્ય આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઊંડી પૂછપરછ કરવા અને હત્યાકાંડની સચ્ચાઈ સુધી પહોંચવા માટે રિમાન્ડ માગ્યો હતો, જેને કોર્ટએ મંજૂરી આપતાં બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। લોકોમાં રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓનો જુલૂસ કાઢીને તેમને કાયદાનો પાઠ પણ શીખવ્યો હતો। આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ફાસ્ટ-ટ્રેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિમાન્ડ દરમિયાન સામે આવતી વિગતો આ કેસમાં મડત્વના પગવા સાબિત થઈ શકે1
- अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना दूसरे दिन भी जारी, धरने में आज कई संगठन व कई राजनीतिक लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 18 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर मंगलवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन दे रहे थे आज बुधवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के दूसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है।1