logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

जय श्री श्याम 🙏 ओम श्री श्याम देवाय नमः GOOD MORNING welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.

11 hrs ago
user_Bharat Kushwaha
Bharat Kushwaha
Voice of people વટવા, અમદાવાદ, ગુજરાત•
11 hrs ago
44dc6955-8179-458e-a8c0-54be6a38e5b4

जय श्री श्याम 🙏 ओम श्री श्याम देवाय नमः GOOD MORNING welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.

More news from Ahmadabad and nearby areas
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    11 hrs ago
  • સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી
    1
    સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    11 hrs ago
  • जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ
    3
    जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    6 min ago
  • વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    1
    વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, 
આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ
મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું.
સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા.
જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ.
વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા.
જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.”
આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...
    1
    ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...
    user_Mr Makwana
    Mr Makwana
    ઠાસરા, ખેડા, ગુજરાત•
    21 hrs ago
  • vote##for #yuva @#shakti
    1
    vote##for #yuva @#shakti
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    4 hrs ago
  • संवाददाता भूमिका पंड्या जगह. गुजरात आनंद 111-उमरेठ विधानसभा उपचुनाव 2026 ओड में रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से उमरेठ विधानसभा के 306 पोलिंग स्टेशनों के लिए चुनाव कर्मचारी भेजे गए जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ भारतीय चुनाव आयोग ने 111-उमरेठ विधानसभा उपचुनाव की घोषणा कर दी है। इसकी वोटिंग गुरुवार, 23 अप्रैल, 2026 को सुबह 07-00 बजे से शाम 18-00 बजे तक होगी। चुनाव के तहत 111 उमरेठ विधानसभा के 46 गांवों में 306 पोलिंग स्टेशन तय किए गए हैं। इन पोलिंग स्टेशनों पर बुधवार, 22 अप्रैल को ओड के DM ने पटेल आर्ट्स कॉलेज और S.S. पटेल कॉमर्स कॉलेज के रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से EVM समेत सारा इलेक्शन लिटरेचर और मटीरियल भेजा। इस मौके पर भारत के इलेक्शन कमीशन की तरफ से नियुक्त जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कलेक्टर श्री प्रवीण चौधरी की खास मौजूदगी रही। गौरतलब है कि उमरेठ विधानसभा सीट के इस उपचुनाव में कुल 2,45,623 वोटर रजिस्टर्ड हैं। लोकतंत्र के इस त्योहार में कुल 1,348 पोलिंग स्टाफ लगाए गए हैं, जिनमें से 337 प्रिसाइडिंग ऑफिसर, 337 असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर और 337 पोलिंग ऑफिसर के साथ-साथ 337 महिला पोलिंग ऑफिसर ड्यूटी पर रहेंगी। पूरी इलेक्शन प्रोसेस में करीब 1500 ऑफिसर और कर्मचारी काम कर रहे हैं और 19 नोडल ऑफिसर लगाए गए हैं। इस चुनाव प्रक्रिया को आसान और निष्पक्ष बनाए रखने के लिए, EVM और VVPAT मशीनों को ले जाने वाली 73 गाड़ियों और 36 ST बसों को GPS से ट्रैक किया जाएगा और चुनाव आयोग के निर्देशों के अनुसार, सभी 306 पोलिंग स्टेशनों के अंदर और बाहर वेबकास्टिंग की सुविधा उपलब्ध होगी। चुनाव से जुड़ी शिकायतों के लिए, जिला स्तर पर टोल फ्री नंबर-1950 और कंट्रोल रूम नंबर-02692 298071 की घोषणा की गई है। इस चुनाव की मतगणना 4 मई को BJVM कॉलेज वल्लभ विद्यानगर में की जाएगी।
    1
    संवाददाता भूमिका पंड्या
जगह. गुजरात आनंद
111-उमरेठ विधानसभा उपचुनाव 2026
ओड में रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से उमरेठ विधानसभा के 306 पोलिंग स्टेशनों के लिए चुनाव कर्मचारी भेजे गए
जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ
भारतीय चुनाव आयोग ने 111-उमरेठ विधानसभा उपचुनाव की घोषणा कर दी है। इसकी वोटिंग गुरुवार, 23 अप्रैल, 2026 को सुबह 07-00 बजे से शाम 18-00 बजे तक होगी।
चुनाव के तहत 111 उमरेठ विधानसभा के 46 गांवों में 306 पोलिंग स्टेशन तय किए गए हैं। इन पोलिंग स्टेशनों पर
बुधवार, 22 अप्रैल को ओड के DM ने पटेल आर्ट्स कॉलेज और S.S. पटेल कॉमर्स कॉलेज के रिसीविंग एंड डिस्पैचिंग सेंटर से EVM समेत सारा इलेक्शन लिटरेचर और मटीरियल भेजा। इस मौके पर भारत के इलेक्शन कमीशन की तरफ से नियुक्त जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कलेक्टर श्री प्रवीण चौधरी की खास मौजूदगी रही।
गौरतलब है कि उमरेठ विधानसभा सीट के इस उपचुनाव में कुल 2,45,623 वोटर रजिस्टर्ड हैं।
लोकतंत्र के इस त्योहार में कुल 1,348 पोलिंग स्टाफ लगाए गए हैं, जिनमें से 337 प्रिसाइडिंग ऑफिसर, 337 असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर और 337 पोलिंग ऑफिसर के साथ-साथ 337 महिला पोलिंग ऑफिसर ड्यूटी पर रहेंगी। पूरी इलेक्शन प्रोसेस में करीब 1500 ऑफिसर और कर्मचारी काम कर रहे हैं और 19 नोडल ऑफिसर लगाए गए हैं। इस चुनाव प्रक्रिया को आसान और निष्पक्ष बनाए रखने के लिए, EVM और VVPAT मशीनों को ले जाने वाली 73 गाड़ियों और 36 ST बसों को GPS से ट्रैक किया जाएगा और चुनाव आयोग के निर्देशों के अनुसार, सभी 306 पोलिंग स्टेशनों के अंदर और बाहर वेबकास्टिंग की सुविधा उपलब्ध होगी। चुनाव से जुड़ी शिकायतों के लिए, जिला स्तर पर टोल फ्री नंबर-1950 और कंट्रोल रूम नंबर-02692 298071 की घोषणा की गई है। इस चुनाव की मतगणना 4 मई को BJVM कॉलेज वल्लभ विद्यानगर में की जाएगी।
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    10 min ago
  • ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    1
    ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ 
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને
આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું.
નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી.
બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. 
બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા.
આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું.
આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • સુરતમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ અશાંતધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યાનો આક્ષેપ
    1
    સુરતમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ
અશાંતધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યાનો આક્ષેપ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.