બોટાદ જિલ્લામાં 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓમાં હેડ ક્વાર્ટર, રીડર શાખા, અરજી શાખા, બરવાળા, બોટાદ ટાઉન, રાણપુર અને ગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જારી કરાયેલા આદેશ મુજબ રાણપુર પોલીસ સ્ટેશનથી તરુણભાઈ દાદુભાઈ પંડ્યા (UHC) અને મનહરસિંહ શેરભા પરમાર (APC)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી ધવલભાઈ ખોડાભાઈ કેવડીયા (APC)ને બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બુધેશભાઈ રાઘવભાઈ જોગવા (UHC), રીડર શાખામાંથી અશોકભાઈ રાઘવભાઈ સોલંકી (UPC) અને અરજી શાખામાંથી રમેશભાઈ જેઠાભાઈ સોલંકી (UASI)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી હિતેન્દ્રસિંહ મોહબતસિંહ ગોહિલ (UHC)ને ઢસા પોલીસ સ્ટેશનમાં અને જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણ (UHC)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જયેશભાઈ જયંતીભાઈ જાખણીયા (UASI) અને અલ્પેશભાઈ અશોકભાઈ ખુમાણ (UASI)ને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જગદિશભાઈ ધુડાભાઈ અણીયાળીયા (DASI)ની પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એમ.ઓ.બી. શાખામાંથી રાજુભાઈ ઘુઘાભાઈ બાવળીયા (UASI)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે બરવાળા પોલીસ સ્ટેશનમાંથી ધર્મેશકુમાર હિમંતલાલ ઝાલા (UHC)ની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાંથી ભારતીબેન ઘનશ્યામભાઈ ઝાલા (APC)ની બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારના બેક રેફરન્સ કર્યા વગર બદલીવાળી જગ્યાએ છૂટા થઈ હાજર થવા તેમજ તેની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ જિલ્લામાં 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓમાં હેડ ક્વાર્ટર, રીડર શાખા, અરજી શાખા, બરવાળા, બોટાદ ટાઉન, રાણપુર અને ગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જારી કરાયેલા આદેશ મુજબ રાણપુર પોલીસ સ્ટેશનથી તરુણભાઈ દાદુભાઈ પંડ્યા (UHC) અને મનહરસિંહ શેરભા પરમાર (APC)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી ધવલભાઈ ખોડાભાઈ કેવડીયા (APC)ને બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બુધેશભાઈ રાઘવભાઈ જોગવા (UHC), રીડર શાખામાંથી અશોકભાઈ રાઘવભાઈ સોલંકી (UPC) અને અરજી શાખામાંથી રમેશભાઈ જેઠાભાઈ સોલંકી (UASI)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી હિતેન્દ્રસિંહ મોહબતસિંહ ગોહિલ (UHC)ને ઢસા પોલીસ સ્ટેશનમાં અને જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણ (UHC)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જયેશભાઈ જયંતીભાઈ જાખણીયા (UASI) અને અલ્પેશભાઈ અશોકભાઈ ખુમાણ (UASI)ને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જગદિશભાઈ ધુડાભાઈ અણીયાળીયા (DASI)ની પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એમ.ઓ.બી. શાખામાંથી રાજુભાઈ ઘુઘાભાઈ બાવળીયા (UASI)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે બરવાળા પોલીસ સ્ટેશનમાંથી ધર્મેશકુમાર હિમંતલાલ ઝાલા (UHC)ની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાંથી ભારતીબેન ઘનશ્યામભાઈ ઝાલા (APC)ની બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારના બેક રેફરન્સ કર્યા વગર બદલીવાળી જગ્યાએ છૂટા થઈ હાજર થવા તેમજ તેની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
- લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- Post by Vopul luhar1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- Post by Maheshbhai uteriya1
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- ईरान आज की परिस्थिती में बनेहुऐ हालात । रीपोर्ट ।1
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1