Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જીલ્લો માં નાણી ખાતે PM નરેન્દ્ર મોદી સાહેબ ની સભા પૂરી થયા પછી...... વાવ થરાદ જીલ્લો માં નાણી ખાતે PM નરેન્દ્ર મોદી સાહેબ ની સભા પૂરી થયા પછી નો કચરો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે અને કાર્યકરો.. શ્રમિકો. દ્વારા સફાઇ કરવામાં આવી.....
Kiran chaudhary
વાવ થરાદ જીલ્લો માં નાણી ખાતે PM નરેન્દ્ર મોદી સાહેબ ની સભા પૂરી થયા પછી...... વાવ થરાદ જીલ્લો માં નાણી ખાતે PM નરેન્દ્ર મોદી સાહેબ ની સભા પૂરી થયા પછી નો કચરો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે અને કાર્યકરો.. શ્રમિકો. દ્વારા સફાઇ કરવામાં આવી.....
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જીલ્લો માં નાણી ખાતે PM નરેન્દ્ર મોદી સાહેબ ની સભા પૂરી થયા પછી નો કચરો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે અને કાર્યકરો.. શ્રમિકો. દ્વારા સફાઇ કરવામાં આવી.....1
- નવ નીયુકત વાવ થરાદ જિલ્લા ના લાખણી તાલુકાના નાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું આગમન..1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by RAJUJI ZALA1
- Post by Pravin Thakor1
- Post by Thakor Suresh1
- Post by કિરણ ઠાકોર ભાભર પત્રકાર1
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાણી ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાચા અર્થમાં 'સેવા પરમો ધર્મ'નો સંદેશ આપે છે. સ્વચ્છ ભારત'ના સંકલ્પને ગ્રામીણ સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ. આપણા શાસ્ત્રોમાં પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરવાનું વિશેષ મહત્વ છે, જે જીવદયાની ભાવના પ્રગટ કરે છે. પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરીને ગરમીની ઋતુમાં અબોલ જીવોની ચિંતા કરવી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ બંને મંત્રોને નાણી ગામના આ કાર્યક્રમે સાર્થક કર્યા છે. શ્રી શંકરભાઈ ચૌધરી હંમેશા પાયાના સ્તરના કાર્યો અને સામાજિક ચેતના માટે જાણીતા છે, ત્યારે તેમની હાજરીથી ગ્રામજનોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:- 70461838404