Shuru
Apke Nagar Ki App…
મોડાસા હજીરા વિસ્તાર જીઈબી ની ડીપી ઉપર વેલા અને બાવળ જમ્યા કોઈને શોર્ટ લાગે તો જવબદારી કોની???? પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મોડાસા શહેર નજીક માજુમ પુલ થી નીચે રોડ ની સાઈડ માં જીઈબી ની ડીપી આવેલ છે. જે ડીપી ઉપર ગાડાં બાવળ અને વેલા જામી ગયા હોય ચાલુ વરસાદ ની સીઝન માં આ ડીપી ઉપર થી આ રસ્તા ઉપર વાહન ચાલક અને રહદારીઓ પસાર થતા હોય ત્યારે ચાલુ વરસાદે શોર્ટ નીચે ઉતરે અને કોઈને શોર્ટ લાગવાથી કોઈનું એશીડેન્ટ થાય કોઈનું મરણ થવાની આ મોડાસા નું જીઈબી રાહ જોઈને બેઠું છે કે કેમ??? આ ગાડાં બાવળ અને વેલા ક્યારે હટાવશે તે જોવું રહ્યું. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ અરવલ્લી. મોં. 9638500650
Jawansingh thakor@azad✍️
મોડાસા હજીરા વિસ્તાર જીઈબી ની ડીપી ઉપર વેલા અને બાવળ જમ્યા કોઈને શોર્ટ લાગે તો જવબદારી કોની???? પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મોડાસા શહેર નજીક માજુમ પુલ થી નીચે રોડ ની સાઈડ માં જીઈબી ની ડીપી આવેલ છે. જે ડીપી ઉપર ગાડાં બાવળ અને વેલા જામી ગયા હોય ચાલુ વરસાદ ની સીઝન માં આ ડીપી ઉપર થી આ રસ્તા ઉપર વાહન ચાલક અને રહદારીઓ પસાર થતા હોય ત્યારે ચાલુ વરસાદે શોર્ટ નીચે ઉતરે અને કોઈને શોર્ટ લાગવાથી કોઈનું એશીડેન્ટ થાય કોઈનું મરણ થવાની આ મોડાસા નું જીઈબી રાહ જોઈને બેઠું છે કે કેમ??? આ ગાડાં બાવળ અને વેલા ક્યારે હટાવશે તે જોવું રહ્યું. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ અરવલ્લી. મોં. 9638500650
- RRani.joshi.Bavla, Ahmadabad👏on 3 August
- UUser8451Jhagadia, Bharuch👏on 2 August
More news from Gujarat and nearby areas
- MAA JOGANIA EPISODE 12.1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.1
- Be Alert Be Safe1
- જય સરદાર પટેલ.1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1