દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત રૂપારેલ ગામ ખાતે ખેડૂતો માટે અવરનેસ અને ઓરિએન્ટેશન તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતીમાં ખર્ચ ઘટાડવા તથા જમીનની ગુણવતા વધારવા અંગે સમજ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, બીજામૃત, ઘન-જીવામૃત, બ્રહ્માસ્ત્ર અને અગ્નિાસ્ત્ર જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી. સાથે જ આ દ્રાવણો તૈયાર કરવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ અને પાકમાં છંટકાવ કરવાની પદ્ધતિ અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાકની ગુણવત્તા સુધરે છે, જમીનની ઉપજક્ષમતા વધે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી અને આવનારા સમયમાં આ પદ્ધતિઓ અપનાવવા માટે રસ દર્શાવ્યો હતો. ૦૦૦
દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત રૂપારેલ ગામ ખાતે ખેડૂતો માટે અવરનેસ અને ઓરિએન્ટેશન તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતીમાં ખર્ચ ઘટાડવા તથા જમીનની ગુણવતા વધારવા અંગે સમજ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, બીજામૃત, ઘન-જીવામૃત, બ્રહ્માસ્ત્ર અને અગ્નિાસ્ત્ર જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી. સાથે જ આ દ્રાવણો તૈયાર કરવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ અને પાકમાં છંટકાવ કરવાની પદ્ધતિ અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાકની ગુણવત્તા સુધરે છે, જમીનની ઉપજક્ષમતા વધે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી અને આવનારા સમયમાં આ પદ્ધતિઓ અપનાવવા માટે રસ દર્શાવ્યો હતો. ૦૦૦
- ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.1
- દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર વિભાગે ગત રોજ અકસ્માત માં માનસરોવરમાં પડેલી કારને બહાર કાઢી. #devgadhbaria #devgadhbariya #piplod #dahod #devgadhbariacity1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court1
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે1