Shuru
Apke Nagar Ki App…
આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ગઢવીના અટકાયત બાબતે જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન
Bhavin Bhavsar Reporter
આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ગઢવીના અટકાયત બાબતે જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ગઢવીના અટકાયત બાબતે જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન1
- બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.1
- આવશ્યક ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા માટે પાટણ જિલ્લામાં કડક મોનીટરીંગ વ્યવસ્થા પેટ્રોલ, PNG અને ખાદ્ય પદાર્થોની સપ્લાય સુનિશ્ચિત કરવા જિલ્લા સમિતિ સક્રિય પાટણ જિલ્લા ખાતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પેટ્રોલિયમ ઉત્પાદનો, પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ આવશ્યક ખાદ્ય પદાર્થોની સપ્લાય ચેઇનમાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા, તેમજ જથ્થાબંધ સંગ્રહ, કાળા બજાર અને અછત જેવી પરિસ્થિતિઓને અટકાવવા રાજ્ય સરકારે જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ અનુસંધાને પાટણ જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજરોજ ન્યૂ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પેટ્રોલ, ડીઝલ, LPG, PNG, ખાદ્ય અનાજ, ખાતર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે પેટ્રોલ પંપ, ડીઝલ આઉટલેટ્સ, LPG/PNG સપ્લાય સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી (PDS), સરકારી ગોડાઉન, હોલસેલર્સ તેમજ જાહેર પરિવહન વ્યવસ્થાનું દૈનિક મોનીટરીંગ કરવામાં આવશે. દરેક વિભાગ દ્વારા દૈનિક સ્ટોક રિપોર્ટિંગ જિલ્લા સમિતિને આપવામાં આવશે. જથ્થાબંધ સંગ્રહ, કાળાબજારી અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. PDS અનાજનું યોગ્ય વિતરણ થાય અને નિયંત્રિત દરે આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના અગત્યના ક્ષેત્રોમાં કોમર્શિયલ LPG/PNG ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પગલાં લેવાશે. જિલ્લામાં જરૂરીયાતમંદ નાગરિકોને પૂરતો પુરવઠો મળી રહે અને અનાવશ્યક ભીડ અથવા Panic Buying ન થાય તે માટે જનજાગૃતિ લાવવામાં આવશે. પેટ્રોલ, ડીઝલ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત રાખી રાજ્ય કક્ષાએ સમયસર રિપોર્ટિંગ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રસરી રહેલી ખોટી માહિતી અંગે જનતાને સતર્ક રાખવામાં આવશે તેમજ અધિકૃત માહિતી સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા આ તમામ કામગીરી અંગે જિલ્લાના પ્રભારી સચિવને નિયમિત રીતે અવગત કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે નાયી, જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગિની ગુર્જર, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ સહિત જિલ્લા સમિતિના સભ્યઓ અને અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.3
- Post by PANCHAL Nitin kumar10
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 2/4/26, ગુરૂવાર1
- મહાઆરતી હનુમાન જન્મોત્સવ ૦૨/૦૪/૨૦૨૬1
- અમદાવાદ 11:219