Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર1
- બોડેલી : બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર આકરા પ્રહારો કરી જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા ની સૌપ્રથમ યોજાનાર ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનકેન પ્રકારે તેઓના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેસાડી દેવાની જે નીતિ અપનાવી છે એનાથી લોકશાહીનો હનન થઈ રહ્યું હોવાનું કહેતા તેઓએ જનતા હવે તેમની નીતિ રીતે ને સારી રીતે સમજી ગઈ છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છથી રહી છે તેમ કહી તેઓએ બોડેલી નગરપાલિકા હોય કે પછી છોટાઉદેપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમાચારો અને જાહેરાત માટે સંપર્ક +91 636 538 95971
- *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo1
- ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ.... વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે.... અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે.... તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો... 📱 82000 08264 📱 87583 54112 🏫 શ્રી નારાયણ વિદ્યાલય 📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- Post by Nationgujarat.com1
- Post by Mr BHIl Vishnubhai kalidash3